Breaking News

વતને જવા નીકળેલા પરિવારની કારને ટ્રકે કચડી નાખતા એક સાથે 4 લોકોના જીવ ફાટી ગયા, હાઈવે ચીચયારીથી ગુંજી ઉઠ્યો..!

આજકાલ અકસ્માતના બનાવવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની બેદરકારીને કારણે રોજ-દરરોજ અકસ્માત નું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માતનું પરિણામ તેનો ભોગ બનેલા લોકો ને તો વેઠવુ જ પડે છે પરંતુ સાથે સાથે તેમના પરિવારજનોને વેઠવું પડતુ હોય છે. કારણ કે પોતાના સ્વજનો ને ગુમાવવું એ કોઈ પણ વ્યક્તિ માટે સેહલુ હોતું નથી.

હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે જેથી દરેક લોકો પોતાના વતન અથવા ફરવા માટે જુદી જુદી જગ્યાઓએ જતા હોય છે. અત્યારે અકસ્માતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મગનભાઈ પોતાની પત્ની રમીલાબેન, તેમનો દીકરો હર્ષ અને  દીકરી ભૂમિ સાથે દિવાળીનું વેકેશન બનાવવા માટે પોતાના વતન જઈ રહ્યા હતા.

જ્યારે આ લોકો હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની પાછળથી  ખૂબ જ ઝડપે  એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રક ડ્રાઇવર સંપૂર્ણપણે પોતાના ટ્રક પરથી સંતુલન ગુમાવી ચૂક્યો હતો. જેના કારણે આ બેકાબુ ટ્રક ડ્રાઇવરે મગનભાઈ ની કાર ને જોરદાર ટક્કર મારી હતી. આ ત્તેજોરદાર ટક્કર ના કારણે તેમની કાર 2 ૩ પલટી મારી ગઈ હતી. જેના કારણે તેમનો પરિવાર એક ગંભીર અકસ્માતનો ભોગ બની ગયો હતો.

હાઇવે પર જતી વખતે અચાનક જ એક ટ્રક ડ્રાઈવર બેદરકારી ના કારણે તેમની કારને ટક્કર લાગતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્જેમાતને કારણે અંદર રહેલા પરિવારના તમામ સભ્યો નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આસપાસના લોકોને આકસ્માતની જાણ થતા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હતા અકસ્માત ની જાણ નજીક પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

જ્યારે આ અકસ્માત સર્જાયો અને આસપાસના લોકોને જાણ થઈ કે આ અકસ્માત ટ્રક ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે. ત્યારે તે લોકોએ ટ્રક ડ્રાઇવર સાથે મારપીટ શરૂ કરી હતી. પરંતુ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમણે ટ્રક ડ્રાઇવરને લોકોની પકડમાથી છોડાવીને તેના પર આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

તેમણે સંપૂર્ણ અકસ્માત ની તપાસ ચલાવી હતી તેમજ મગનભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત ના કારણે હાઇવે પર વાહનો તેમજ લોકોનો ચક્કાજામ થઈ ગયો હતો.પોલીસ દ્વારા મગનભાઈ ના અન્ય પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

દિવાળી એ ખુશીઓનો તહેવાર હોય છે. પરંતુ આ ગંભીર અકસ્માતના કારણે મગનભાઈના પરિવારમાં દુઃખનો માતમ છવાઈ ગયો છે. મગનભાઈ અને તેમનો પરિવાર દિવાળીના તહેવારના નિમિત્તે વતન એ ખુશીઓ માણવા માટે જઈ રહ્યા હતા. તેઓ પોતાના વતન પહોંચીને અન્ય પરિવારજનોને મળે તે પહેલા જ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી તેમના પરિવાર પર દુઃખ નો આ ફાટી નીકળ્યો હતો.

તેમના પરિવારજનો દ્વારા  પોલીસ સમક્ષ  માંગણી કરવામા આવી છે કે અકસ્માતનો ભોગ બનનાર તેમના સ્વજનોને ન્યાય મળે, તેમજ ટ્રક ડ્રાઇવરને યોગ્ય સજા કરવામાં આવે. પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદેસરની કાર્યવાહીઓ સમાપ્ત થયા બાદ ટ્રક ડ્રાઈવર ને સજા કરવામાં આવશે. તેમજ અકસ્માતનો  ભોગ બનનાર ચાર સભ્યોના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ થયા બાદ તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. જેથી તેઓ તેમની આગળની મરણવિધિઓ પૂર્ણ કરી શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *