Breaking News

ગોઠણીયા વાળી 200 કિમી દુર ચાલીને મંદિરે દર્શન કરવા પહોચ્યો આ 65 વર્ષનો વૃદ્ધ, કારણ છે હોશ ઉડાવે તેવું..!

સળગતા તડકામાં પગપાળા 200 કિમીની મુસાફરી કરવાનો વિચાર પણ શરીરને પરસેવાથી ભીંજવી દે છે. પરંતુ જ્યારે આત્મા મજબુત હોય અને મનમાં પ્રબળ ઈચ્છા શક્તિ સાથે શ્રદ્ધાનો જુસ્સો હોય ત્યારે કોઈ રસ્તો મુશ્કેલ લાગતો નથી. બાડમેરના બાલોત્રાના અસાડા ગામના રહેવાસી 65 વર્ષીય સખારામે પણ આવું જ કંઈક કર્યું છે, જેણે 40 …

Read More »

આજે જ જાણો! આ અનોખા મંદિર વિશે જ્યાં ભક્તોને પ્રસાદ ખાવા પર છે પાબંદી…. કારણ વાંચીને થઈ જશો હેરાન.

આપણે બધા ભગવાનનો આભાર માનવા, પ્રાર્થના કરવા અથવા આપણા દુ: ખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનના મંદિરમાં જઈએ છીએ. અને ત્યાં મળેલ પ્રસાદને ભગવાનના આશીર્વાદ તરીકે સ્વીકારીએ છીએ. પરંતુ રાજસ્થાનના આ મંદિરમાં કોઈ ભક્ત પ્રસાદ ખાઈ શકતો નથી. હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. ભારતમાં એક જ …

Read More »

આ મહિલાએ પોતાના હોઠ સાથે કર્યુ કે એવું કે પછી હોઠ થઈ ગયા કુરકુરિયા જેવા, વાંચો..!

અત્યારે, ઘણા લોકોમાં લોકપ્રિયતા મેળવવાનો એવો કીડો ચડે છે કે જેની ન પૂછો વાત.. લોક ચાહના મેળવવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. ભીડમાંથી બહાર ઉભા રહેવા અને કંઈક અલગ કરવાના ક્રેઝમાં, તેઓ ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરે છે. આન્દ્રેઆ ઇવાનોવા નામની સ્ત્રીમાં પણ તેણે આવું જ કંઈક …

Read More »

કોરોનાનો રાફડો ફાટ્યો! આ વિસ્તારમાં એક જ દિવસમાં 986 લોકોના મોત..! આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો..!

કોરોનાની ગતિ ભારતમાં હળવી પડી છે અને હવે ધીમે ધીમે ચાલ્યો પણ જશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. પરતું ગુજરાતના સુરતમાં તેમજ મહારાષ્ટ્ર અને કેરલમાં હજુ પણ કેસોની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે તેથી ચિંતાનો વિષય હજુ નાબુદ થયો નથી. પરતું આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા દેશના …

Read More »

ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવે મોદી સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાની સહાય.. આજે જ વાંચી લો સહાય વિષે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખુબ જ નુકસાન કારક નીવડ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ અનિયમિત રીતે ખુબ જ વરસ્યો હતો એટલે ખેતરોના ખેતરો સીધા મેદાનની જેમ ધોવાઈ ગયા હતા. કપાસ અને મગફળી ણા પાકમાં ભરપુર નુકસાન થતા આ વર્ષે …

Read More »

70 વર્ષના “બા” એ આપ્યો દીકરાને જન્મ, ભગવાનનો ઉપકાર વાંચીને તમે પણ ચોંકી ઉઠશો.. જાણો.

કહેવાય છે ને કે ભગવાન આજે નઈ તો કાલે પણ કોઈને ખુશી દેવામા બાકી નથી મુકતો. બસ આપડે હિમ્મત હાર્યા વગર સતત પરિશ્રમ કરતો રેહવો જોઈએ. આજકાલ સંતાન પ્રાપ્તિ બાબતે ઘણા કપલ્સ મૂંજવણમાં હોઈ છે. તેઓ કોઈ ને કોઈ ડોક્ટરની સલાહ લેતા હોઈ છે અથવા તો ભગવાન પર કૃપા રાખીને …

Read More »

ઘર સામેથી રમતી બાળકીને ઉપાડી ગયો આ નરાધમ.. અને પછી કરી નાખ્યું એવું કે સૌ કોઈના ડોળા ફાટી રહી ગયા.. જરૂર વાંચજો..!

બાળકોના અપહરણ કરવાના બનાવોમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીવાર નાના બાળકોની સુરક્ષા અંગે એક મોટો સવાલ ઉભો થયો છે. કારણકે મન ના મેલા નરાધમો હાલતા ચાલતા બાળકો સાથે ચેન ચાળા કરીને અપહરણ કરવા લાગ્યા છે. હવે તેઓને સબક શિખાવાનો સમય આવી ગયો છે. આજે સુરતમાં …

Read More »

આ તારીખે પૃથ્વી સાથે અથડાશે મોટો પથ્થર, વિશ્વભરમાં એલર્ટ જાહેર કરાયું.. વાંચો…!

થોડાક મહિનાથી અવકાશમાં ખગોળીય ઘટનાઓ થમી ગઈ હતી જે હવે પાછી મુશ્કેલીઓ વધારવા માટે દસ્તક આપી ચુકી છે. નાસાએ જાહેર કર્યું એ મુજબ પૃથ્વીની નજીક ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવર કરતા પણ મોટા કુલ આઠ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી એ જ્યારે એસ્ટરોઇડ ટ્રેકરમાં ટેસ્ટ …

Read More »

વળગાડ છે એમ કહીને 3 સંતાનની માતા સાથે કર્યુ એવું કે બિચારી ત્યા જ જીવ ગુમાવી બેઠી, વાંચીને રુંવાડા ઉભા થઈ જશે..!

અંધશ્રદ્ધા નાબુદ થવાને બદલે તેમાં વધારો થતો જાય છે. દ્વારકાના ઓખા મઢી માં અંધશ્રધ્ધા એટલી હદે વકરી ચૂકી છે કે આખરે મહિલા નો જીવ પણ આપી દેવો પડ્યો છે. પહેલાના સમયમાં શ્રદ્ધા નું પ્રમાણ ખૂબ વધારે હતું. ત્યારે નજીવી વાતો પર તેલમાં હાથ નાખવા, ગરમ સાંકળો કરી શરીર પર વિટાલી …

Read More »

દુર્ગા પૂજા કરી પરત ફરતા બસ અકસ્માતમાં 28 લોકોએ ગુમાવ્યો જીવ, ઘટના વાંચીને દિલ દ્રવી ઉઠશે..!

મંદિરે દર્શને થી પરત ફરતા હોઈ ત્યારે જ યમરાજાનો બુલાવો આવી જશે એવી કોને ખબર હતી.. ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં 5 બનાવો એવા બન્યા છે જેમાં તેઓ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરતા હતા અને અકસ્માતમાં જીવ ગુમાવી બેઠા. તેમાં જ વધુ એક મોટો અકસ્માત સામેલ થઈ ગયો છે.. પડોશી …

Read More »