Breaking News

રહસ્યમય મોત! આ ટાંકીમાંથી નીકળી 5 લાશો, જાણી લો મોતભરી ટાંકીનું રહસ્ય…

આજકાલ ગુજરાતમાં મજૂરીકામ કરતાં જીવ ગુમાવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં વધુ એક ઘટના સામે આવી છે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા ખાતર જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પાંચ પરપ્રાંતીય શ્રમિકો જીઆઇડીસી ખાતે આવેલી ફાર્મા કંપનીમાં પેમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા …

Read More »

અરબ સાગરમાં ડીપ્રેશન થતા હવામાન વિભાગે આપી આગાહી, આ વિસ્તારમાં થઈ જશે ચારે કોર પાણી જ પાણી.. વાંચો..!

આજકાલના સમયમાં આબોહવા ખૂબ જ વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આબોહવામાં ફેરફાર ને કારણે જમીન વિસ્તાર તેમજ સમુદ્રના વાતાવરણમાં ફેરફાર સર્જાય છે. આવી જ રીતે ગુજરાત ને ચારેય તરફથી ઘેરતા અરબી સમુદ્રમાં આબોહવાના ફેરફારને કારણે લો ડિપ્રેશન ની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે …

Read More »

સોમનાથ દર્શન કરી પરત ફરતા કાર ચાલકને ઝોકું આવ્યું અને આખો પરિવાર અકસ્માતમાં ખલાસ..! ઓમ શાંતિ…

આજના સમયમાં અકસ્માતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે અકસ્માતના સમાચારો સાંભળતા જ ગભરામણ થવા માંડે છે. આવી પરિસ્થિતિમાં હજી એક આવો ગંભીર અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે. મોરબી જીલ્લાનું કોણકોટ ગામ જે વાંકાનેર તાલુકામાં આવેલું છે. ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ …

Read More »

આ વિસ્તારમાં કમોસમી વરસાદની ભારે આગાહી, ખેડૂતો ખાસ વાંચી લો આ આગાહી.. નહીતો..!

ભારે ઠંડી ની વચ્ચે લક્ષદીપ પાસે સર્જાયેલા લો પ્રેસરને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધનઘોર અંધારું થયું હતું. ત્યારબાદ ખુબજ ઠંડો પવન પણ નીકળ્યો હતો. હજુ પણ આગામી ચાર દિવસ આ પ્રકારનો માહોલ રહેશે. અને કોઈપણ સમયે વરસાદી માવઠુ …

Read More »

ગુજરાતમાં આ તારીખથી પડશે માવઠા, અંબાલાલ અને હવામાન વિભાગની મોટી આગાહી.. વાંચો..!

જેમ દિવાળી નો સમય નજીક આવતો ગયો તેમ તેમ ઠંડીનો ચમકારો ખુબ તેજ બની રહ્યો છે. ધીમે ધીમે ઠંડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને હિમવર્ષાનો આરંભ પણ થાય તો કશુ કહી શકાય નહી. હવામાન વિભાગે અને ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવનારો સમય ખેડૂતો માટે ખુબ જ …

Read More »

ભાઈ-બીજના દિવસે આ રાશીના લોકોની કિસ્મતમાં થશે ફેરબદલ.. રાતો રાત કરોડપતી બનતા કોઈ નહી રોકી શકે..

મેષ : તમારો દિવસ સારો જશે. ધંધામાં અચાનક બદલાવ આવી શકે છે. તમને અચાનક પૈસાની જરૂર પડી શકે છે. કોઈ મોટી વ્યક્તિનો અભિપ્રાય લેવો તમારા માટે અસરકારક સાબિત થશે. તમારા મોબાઈલની બેટરીને દિવસભર ચાર્જ રાખો. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો ફોન આવી શકે છે. વૃષભ : તમારો દિવસ સામાન્ય કરતા સારો રહેશે. તમે …

Read More »

આ રાશિના જાતકોના જીવનમાં આ દિવાળીએ આવશે ખુશીઓ, જાણો આખા વર્ષની રાશીફળ….

દિવાળી આવતાની સાથે જ લોકોના મનમાં આ સવાલ આવવા લાગે છે કે તેમને ખબર નથી કે આગામી વર્ષ નાણાકીય અને કારકિર્દીની દ્રષ્ટિએ કેવું રહેશે. લોકો આદરપૂર્વક દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેમની સમૃદ્ધિની કામના કરે છે. દેવી લક્ષ્મી ભક્તોની હાકલ પણ સાંભળે છે અને લોકોની મનોકામના …

Read More »

આ દિવાળી પર 131 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે વિશેષ સંયોગ, માલામાલ થઈ જશે આ રાશીના લોકો..

દીપાવલીની પૂજા વિશાખા નક્ષત્રમાં થશે જેનો સ્વામી ગુરુ છે. આ સમયે ગુરુ સિંહ રાશિમાં સ્થિત છે અને રાહુ કન્યા રાશિમાં રહેશે. આ વખતે દીપાવલી પર ગુરુ સિંહ રાશિમાં રહેશે અને રાહુ કન્યામાં રહેશે. આ યોગ અગાઉ 1884માં રચાયો હતો. આ પછી 131 વર્ષ બાદ ફરી આ યોગ બનશે. એટલું જ …

Read More »

કાળી ચૌદશ પર કરો આ આસન ઉપાય, દુર થશે શનીદોષો – આવશે સુખ અને શાંતિનો સમય..

કાળી ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તેને નરક ચૌદસ અથવા ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે કાળી ચતુર્દશી 3 નવેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન હનુમાન, ધર્મરાજ યમરાજ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે કેટલાક ઉપાય કરીને પણ શનિ દોષથી …

Read More »

કાળી ચૌદશના દિવસે ભૂલે ચૂકે ના કરતા આ 10 કામ, નહીં તો કંગાળ થઈ જશો…

દિવાળીના તહેવારનો બીજો દિવસ એટલે કાળી ચૌદશ. માતા દુર્ગાના બે સ્વરૂપો છે એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળીનું સ્વરૂપ એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદશના દિવસે રાતે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે …

Read More »