Breaking News

સમાચાર

મોટા ભાઈનું સાપ કરડવાથી મોત થતા અંતિમ સંસ્કાર કરવા ગયેલા નાના ભાઈને પણ સાપ કરડતા થયું મોત, પરિવારનો માળો વિખાયો..!

સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામમાં 72 કલાકની અંદર બે સાચા ભાઈઓના સર્પદંશથી મૃત્યુ થયા અને મારા ભાઈની હાલત નાજુક છે. સર્પદંશથી એક જ પરિવારમાં બેના મોત અને ત્રીજાની હાલત નાજુક છે. જ્યારે ગામમાં ભયનો માહોલ છે. સીએમઓએ પોતે ઘટનાસ્થળે જઈને મામલાની તપાસ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો …

Read More »

લગ્ન બાકી હોઈ તો હાફળા-ફાફળા ન થતા, નહીતો ભોગવવું પડશે મોંઘુ પરિણામ, સામે આવ્યો દલાલોનો પરદાફાશ કરતો બનાવ..!

જે લોકોના લગ્ન બાકી હોઈ અને લગ્નનો સમય પાકી ગયો હોઈ તેમના પરિવારજનો ખુબ જ ચિંતાતુર બની જતા હોઈ છે અને અંતે ઉતાવળમાં એવું પગલું ઉપાડી લેતા હોઈ કે છેલ્લે પછતાવાનો વારો આવતો હોઈ છે. લગ્ન બાકી હી તો ગભરાવાની કોઈ જરૂર નથી તેમજ હાફ્ળું ફાફળું થઇને મોટી નુકસાનીનો ડેબો …

Read More »

પાપા ઉઠો..! હવે કેટલું સુવું છે કહીને… માસુમ દીકરી 16 કલાક સુધી તેના મરેલા પિતાને જગાડતી રહી, જ્યારે ચેકિંગ ટીમ ઘરમાં ઘુસીને જોયું તો મચી ગયો હડકંપ..!

કહેવાઈ છે કે દીકરીને તેના પિતા પર ખુબ જ પ્રેમ હોઈ છે. તેઓ હમેશા તેમના પિતાને જ શ્રેષ્ડ માને છે. પરતું બિહારમાં એક દીકરી તેના પિતાને સવારમાં જગાડતી રહી અને તેના પિતાએ હમેશા હમેશા માટે આંખો મીંચી દીધી હતી. આ બનાવ સાંભળ્યા બાદ તમારા રુવાડા એકાએક બેઠા થઈ જશે.. બિહારના …

Read More »

3 દીકરીઓ જોર જોરથી રડતી રહી અને માં-બાપે એકસાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો, કાળજું થથરાવતો બનાવ..!

આપઘાતના બનાવોએ માજા મૂકી છે, જ્યાં જુવો ત્યાં આપઘાત જ થઇ રહ્યા છે, આખરે લોકો કેટલી હદે કંટાળ્યા હશે કે અંતે આપઘાતનું પગલું ભરવા મજબુર બન્યા છે. છેલ્લા 1 અઠવાડિયામાં લગભગ 50 જેટલા બનાવો સામે આવી ગયા છે. અને હવે વધારે એક કેસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદમાંથી નજરે ચડ્યો …

Read More »

ચિઠ્ઠીમાં ‘ હું મારા બંને બાળકોને રખડતા મૂકીને આપઘાત કરું છું’ કહીને મહિલાએ જીવ ટૂંકાવ્યો, મોત બાદ બહાર આવ્યું પરસેવો છોડાવતું કારણ..!

રોજ રોજ આપઘાતના ઢગલા મોઢે બનાવો સામે આવવા લાગ્યા છે. જ્યારે વ્યક્તિ જીવનના તમામ દુઃખોથી લડીને કંટાળી જાય તેમજ હતાશ થઈ જતો હોય ત્યારે તે અંતે આપઘાતનું પગલું ભરે છે. ખૂબ જ ચોંકાવનારા આપઘાતનો એક બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરણીતાએ આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી લીધી …

Read More »

ત્રણ બહેનોના એકના એક ભાઈનું રક્ષાબંધન પહેલા જ થયું કરુણ મોત, પરિવાર દીકરા વગર રડી રડીને થયો બેહાલ..! વાંચો..

પરિવારના કોઈ લાડકા સભ્યોનું મૃત્યુ થાય તેનું દુઃખ પરિવારજનોને માટે જીરવવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જે વ્યક્તિ સાથે રોજબરોજની લાગણીઓ જોડાતી હોય અને એ વ્યક્તિ સિવાય ઘરમાં સાવ સુનું સુનું લાગતું હોય તેવા વ્યક્તિ અચાનક જ ચાલ્યા જાય તો પરિવારજનો માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની જતું હોય …

Read More »

બે દીકરીના જન્મ બાદ પત્નીને દીકરો ન થતા પતિ ગાંડો થયો, પુત્ર ઘેલછામાં પોતાની પત્નીને કરવા લાગ્યો એવું કે… વાંચો..!

આજકાલ કેટલાક લોકો પુત્ર મેળવવાની ઘેલછામાં એવું કરી રહ્યા છે કે, જે જાણતા જ ભલભલા લોકોને રીતસરનો પરસેવો છૂટવા લાગે હકીકતમાં પુત્ર હોય કે પુત્રી બંનેને સમાન દરજ્જો આપીને પાલનપોષણ કરવું જોઈએ. તેમજ તેમને ભવિષ્યની સારી રાહ ચિંધીને પ્રગતિના માર્ગે દોરવા જોઈએ. પરંતુ આજકાલ ક્યાંકને ક્યાંક હજુ પણ દીકરાને દીકરીમાં …

Read More »

મીનવાડા દશા માં ના દર્શન કરીને પરત આવતા પતિ-પત્નીને આડે રસ્તે વાંદરો ઉતરતા બાઈકે કાબુ ગુમાવ્યું, અકસ્માતમાં પત્નીનું મોત..!

અકસ્માતના બનાવોમાં રાફડો ફાટી નીકળ્યો છે. રોજ રોજ ઘણા બધા અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે. રોજની રોજ કોઈને કોઈ પરિવારજનોને પોતાના પરિવારના કિંમતી સભ્યોનો જીવ ગુમાવવાનો વારો અકસ્માતને કારણે આવે છે. અત્યારે દશામા ના પવિત્ર વ્રતની ઉજવણીઓ ચાલી રહી છે.. સૌ …

Read More »

સવારમાં ચાલવા નીકળેલા વેપારીએ ઝાડ સાથે લટકીને ફાંસો ખાઈ લીધો, કારણ જાણીને એકાએક ચોંકી ઉઠશો તમે..!

સુરતમાં હજુ પણ આપઘાત કરવાના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. રોજ જુદા જુદા તાલુકાઓમાંથી ઓછામાં ઓછા બે થી ત્રણ આપઘાતના બનાવો સામે આવે છે. આજે સવાર સવારમાં જ વધુ એક આપઘાતનો બનાવ સામે આવી ગયો છે. ખરવાસાના નીતેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું ખેતર સચિન વિસ્તારમાં આવેલું છે.. જેમના ખેતરમાં સવારના સમયે કોઈક …

Read More »

દિયર તેની ભાભી સાથે ફૂલહાર કરીને રોજ રોજ આચરતો દુષ્કર્મ, પરિવારજનોના મગજના તાર હલાવી દેતો બનાવ આવ્યો સામે..!

હવે તો સમાજમાં એવા પ્રેમ સંબંધો બંધાઈ રહ્યા છે કે, જેની જાણ અન્ય વ્યક્તિને થતા લોકોનું મોઢું પણ શરમથી નીચે ઝૂકી જતું હોય છે. અને પારિવારિક સંબંધ જજવાઈ જતા હોય છે. હવે દિયર અને ભાભી વચ્ચેનો પ્રેમ સંબંધ તેમજ દેરાણી અને જેઠ વચ્ચેનો પ્રેમ સંબંધની સાથે સાથે વેવાઈ વેવાણ તેમજ …

Read More »