Breaking News

સ્વાસ્થ્ય

કેન્સરથી લઇને ફ્લૂ સુધીમાં કારગર, શિયાળામાં હળદરનું સેવન કરવાથી શરીરને થાય છે આ જાદુઇ લાભ

હળદર એ જાદુઈ મસાલાઓમાંથી એક છે જેનો ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગ થાય છે. હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણો હોય છે. તે નેરલ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે હળદરના ઘણા હેલ્થ બેનેફિટ્સ છે જે કેન્સર, અલ્ઝાઈમરને પણ રોકી …

Read More »

શિયાળામાં સુકી ત્વચાથી છો પરેશાન? આ ઉપાય અપનાવાથી થશે બધી સમસ્યા દુર…

શિયાળાની મોસમ નજીકમાં છે અને આપણે પહેલેથી જ હવામાં શુષ્કતા અનુભવી શકીએ છીએ. જ્યારે આ મોસમ ઘણા લોકોને પ્રિય હોય છે. જયારે કેટલાક લોકોને આ ઋતુ પસંદ નથી પડતી કારણ કે શિયાળાની ઋતુમાં તેમને ત્વચા સબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. શિયાળાના આ મહિનાઓ ત્વચા પર કઠોર હોય છે કારણ …

Read More »

જો હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો એકવાર આ જરૂર વાંચજો..

જો તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતા હો, તો કોઈપણ નાના ક્લિનિકમાં જવાની ભૂલ કરતા નહીં. લોકોના અભિપ્રાય લો, શહેરમાં સૌથી શ્રેષ્ઠ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક કયું છે તેની માહિતી મેળવો, ત્યાં જાઓ. ક્લિનિકની ગુણવત્તા અને સ્થાન બંને વિશે જાણવું સૌથી મહત્વપૂર્ણ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ હવે એક ટ્રેન્ડ બની ગયો છે. હેર …

Read More »

શિયાળામાં મૂળા ખાવાના છે જોરદાર ફાયદા, આ 6 સમસ્યાઓથી તમને રાખે છે દૂર..

શિયાળામાં અનેક બીમારીઓનો ખતરો વધી જતો હોય છે. એવામાં જો તમે સીઝનલ બીમારીઓથી બચવા માંગો છો તો પોતાની ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવી જરૂરી છે. એવામાં મૂળા ખાવાથી તમે ઘણી સીઝનલ બીમારીઓથી બચી શકો છો. મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન B6, ફોલેટ, પોટેશિયમ, આયરન, મેંગેનીઝ, ફાઈબર, સુગર મળે …

Read More »

બાળકોમાં નખ ચાવવાની આદત ખતરનાક બની શકે છે, આ રીતે મેળવો છૂટકારો

નખ ચાવવા એ એક સામાન્ય આદત હોઈ શકે છે. જે કુદરતી રીતે જેમ જેમ તમે વૃદ્ધ થાઓ છો તેમ તેમ વધુ સારી થતી જાય છે. પરંતુ કેટલીકવાર બાળકોની આ આદત કેટલીક સમસ્યાનું કારણ પણ બની શકે છે. આ આદતને કારણે તેમને પેટમાં ગડબડ, પેટમાં કૃમિ, આંગળીઓ અને નખની આસપાસની ત્વચા …

Read More »

કારણ વગરનુ હસવુ સ્વાસ્થ્ય માટે ખુબ મોટો પ્રશ્ન ઉભો કરી શકે છે, વાંચીને તમે પણ હેરાન થઈ જશો…

જ્યારે પણ આપણે વાત કરીએ છીએ અને જેમ જ કોઈ મજાક થાય છે, તો આપણે વારંવાર હસવા લાગીએ છીએ. વાતચીતની આ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘણી વખત આપણને કારણ વગર પણ હસવું પડે છે. કારણ કે ત્યાં હાજર તમામ લોકો હસી રહ્યા હોય છે, તેથી આપણે પણ હસવાનું નાટક કરવું …

Read More »

શું કાયમ તમારે દૂધ ઉભરાવવાની સમસ્યા સર્જાય છે, તો આવી રીતે કરો બચાવવા ઉપાય…

જ્યારે પણ તમે દૂધ ઉકાળતા હોવ ત્યારે તેમાં એક ચમચી નાખો અને ઉકળતી વખતે તેને છોડી દો. આમ કરવાથી દૂધને વાસણમાંથી પડતા અટકાવી શકાય છે. તપેલીમાંથી ઉભરાતું દૂધએ રસોડામાં મહિલાઓની સૌથી મોટી સમસ્યા છે. જ્યાં સુધી તમે દૂધની સામે સતત ઉભા રહો છો. તેને ઉકાળવામાં ઘણો સમય લાગે છે, પરંતુ …

Read More »

જે લોકોને છે કોફીનું વ્યસન તે લોકોને ક્યારેય નહી થાય મોટી બીમારીઓ, વાંચો સમગ્ર માહિતી…

જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમની સવાર ગરમ કોફી વિના નથી થતી, તો આવા લોકો માટે અમારી પાસે સારા સમાચાર છે. એક રિસર્ચ અનુસાર જે લોકો વધુ કોફીનું સેવન કરે છે તેમને અલ્ઝાઈમરનું જોખમ ઓછું હોય છે. આ સંશોધન જર્નલ ફ્રન્ટિયર્સ ઇન એજિંગ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયું છે. મીડિયા …

Read More »

વાળની સમસ્યા દુર કરવા એલોવેરાની મદદથી ઘરે જ બનાવો હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પુ….

ઘણીવાર વાળ તૂટવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓનું કારણ આપણા કેમિકલયુક્ત શેમ્પૂ હોય છે. જો તમે તેનાથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઓર્ગેનિક શેમ્પૂ વિશે જણાવી રહ્યા છીએ. વાળની સુંદરતા વધારવા માટે બજારમાં ઘણા પ્રકારના શેમ્પુ અને બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પણ ઘણીવાર તે વાળને …

Read More »

ગોળ અને કાળા મરીના મિશ્રણનું સેવન કરવાથી શરદી-ખાંસીમાં મળશે રાહત…

ઠંડીમાં ગોળ અને કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી ઠંડીમાં થનારી કેટલીય મુશ્કેલીઓ દૂર થાય છે. ગોળ અને કાળા મરી બંનેની તાસીર ગરમ હોય છે. આ બંનેનું મિશ્રણ શરીરમાં ગરમી લાવે છે. તેનાથી શરદી ખાંસી અને ઈંફેક્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. તેનાથી …

Read More »