Breaking News

અજબ-ગજબ

શા માટે ભારતમાં જ ગાડીઓ ડાબી બાજુ ચલવવામાં આવે છે જ્યારે વિદેશોમાં જમણી બાજુ, જાણો તેનું રહસ્ય

દોસ્તો તમને ઘણી વખત સવાલ થતો હશે કે ઈન્ડિયા માં કાર કે કોઈ પણ ફોર વીલર વાહનો ડાબી બાજુ ચાલે છે જ્યારે તેમનું સ્ટેરીંગ જમણી બાજુ હોય છે. જ્યારે અમેરિકા તેમજ મોટા ભાગના પશ્ચિમી દેશોમાં આ બાબતમાં ભારત કરતા ઉલટું હોય છે મતલબ કે ત્યાં વાહનો જમણી બાજુ ચાલે છે. …

Read More »

૮૦૦ વર્ષ જૂના મંદિર માથી મળી આવ્યો મુગલો નો ખજાનો, ભાગલા પાડવા આખુ ગામ થયુ ભેગું અને પછી…

દેશમા જ્યારે પણ ખોદકામ ચાલતું હોય ત્યારે ઘણી બધી જૂની અને રહસ્યમય વસ્તુઓ મળી છે. જેનો ઇતિહાસ રહસ્યમય ઊંડા જોડાણો ધરાવે છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં શિવપુરી માંથી ખોદકામ દરમ્યાન આવી એક વાત સામે આવી છે. તેને જોઈ ત્યાં હાજર લોકો આશ્ચર્ય પામી ગયા હતા. જ્યારે શિવપુરીના રણોદના જૈન મંદિરમાં ખોદકામ …

Read More »

વર્ષો પહેલા કહેવામા આવેલી વાતો જે આજે સાચી પડી રહી છે: દૂલાભાયા ની કાગ વાણી

ભુખ લાગવી એ પ્રકૃતી છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે. રાત્રિ સુર્યને મળવા ગઈ, યુવાની ઘડપણને મળવા જતાં અને માણસ કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે. બાધેડું પાડોશી, ઘાસવાળૂ ખેતર, ભાઠું પડેલું ધોડો અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે. …

Read More »

વડીલો શા માટે દીકરીઓને બુધવારે સાસરે નથી મોકલતા? જાણો કારણ

આપણા ઈતિહાસ માં એમુક એવી વાત કહેલી છે. જે આજ કાલ ના લોકો જાણતા નથી. આ માટે આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જી રહ્યા છીએ જેનું મહત્વ ધાર્મિક શાસ્ત્રો માં ખુબ જ છે.  જો કોઈ વ્યક્તિ યાત્રા પર જતું હોય ત્યારે એ ખુબ જ મહત્વ નું છે …

Read More »

કચરા માંથી મળી આવ્યો એક માણસ, 6 મહિના સુધી લોકો તેને પાગલ સમજતા રહ્યા, સત્ય સામે આવ્યુ તો બધાના હોશ ઉડી ગયા

ઘણી વાર એવું બનતું હોય છે. આપણે રસ્તામાં ઘણા પાગલ લોકો ને જોતા હોઈએ છે. પણ પછી તેને પાગલ સમજી ને આપણે વધુ રસ લેતા નથી ત્યાંથી નીકળી જઈએ છે. પણ એમના જીવન ની પાછળ નું સત્ય સાંભળવામાં બહુ ઓછા લોકો ને રસ હોય છે. આજે અમે તમને એક એવી …

Read More »

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસના ભોજનનો ખર્ચ જાણીને થઈ જાશો ચકિત!!!

પુરા વિશ્વમાં સમ્માનનીય અને ગુજરાતના મુખ્યમંત્રી થી ભારતના પ્રધાન મંત્રી બનેલા મોદીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ખૂણે ખૂણે આમનો ડંકો વાગે છે. સમર્થકોથી લઈ ને વિરોધીઓ ની વચ્ચે તેમનું નામ લેવામાં આવે છે. ૨૦૧૪ માં થયેલા સત્તા પરિવર્તન દેશની છબીને સંપૂર્ણપણે બદલી નાખી. ફક્ત …

Read More »

મુકેશ અંબાણી ને લાખો ની આવક, તેમની સમ્પતિ તો અમુક દેશો ની જી.ડી.પી. કરતા પણ વધુ, જાણો માત્ર ૬૦ સેકન્ડ મા કમાય છે આટલા રૂપિયા…

મિત્રો, રિલાયન્સ ઉદ્યોગજગતના ઓનર મુંકેશ અંબાણી એ વિશ્વના પાંચમા નંબરના ધનવાન વ્યક્તિ છે. તેમના વિશે એવુ કહેવામા આવે છે કે, એક વ્યક્તિને ચા પીતા જેટલી વાર લાગે છે એટલી જ વારમા તેમની મિલકતમા લાખો રૂપિયાનો વધારો થાય છે. માટે જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, મુકેશ અંબાણી …

Read More »

જાણો એક ૨૪ વર્ષની યુવતી એ ઘરનો ત્યાગ કરીને લઈ લીધી દિક્ષા, હાલ તેમનો અવાજ સંભાળવા લાખો લોકો ઊમટી પડે છે

મિત્રો, સામાન્ય રીતે આપણે જયારે પણ કોઈ સાધુ-સંત કે સાધ્વી વિશે વિચાર કરતા હોઈએ છીએ ત્યારે માનસપટ મા એક જ ચિત્ર ઊભુ થાય છે કે તે મોટી વય ના વૃધ્ધ હોય છે અને મુખ્ય તો આપણે ઘણી મોટી-મોટી ધર્મસભાઓ મા નિહાળ્યુ હશે કે મોટી વય ના વ્યક્તિઓ પ્રવચન આપતા હોય …

Read More »

આ પાડા ની કિંમત જાણી ઉડી જશે હોશ! પાડો એવો કે જે ભેંસ નો પિતા બને છે તે એટલુ દૂધ આપે કે…

મિત્રો, શુ તમને ખ્યાલ છે કે, વિશ્વમા એક પાડો છે કે જેનુ મુલ્ય કરોડો રૂપિયા છે. હા, આ વાત વાસ્તવમા સાચી છે. આ પાડાનુ મુલ્ય સાંભળીને તમને નવાઈની લાગણી અવશ્ય અનુભવાશે પરંતુ, જ્યારે હવે તમને કોઈ પાડા જેવો કહે તો દુઃખ ના લગાડતા કારણકે, પાડાનુ મુલ્ય પણ કરોડો રૂપિયા હોય …

Read More »

નાની ઉંમરે અઢળક ભજન ગાઈ ભક્તો ને પોતાના ભજનો થી મંત્રમુગ્ધ કરનાર આ ભજનિક આજે દેખાય છે આવો, પ્રથમ નજરે ઓળખવો છે મુશ્કેલ…

મિત્રો, હરિ ભરવાડ કે જેણે નાની ઉંમરે જ પોતાના ભજનોથી લોકોનું દિલ જીતી લીધું હતું. હરિ ભરવાડનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૯૫ ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક હતા. જેનો, હરિભાઈની સફળતામાં કીમતી સહારો રહ્યો છે. હરિ …

Read More »