Breaking News

Gujarat Posts Team

માવા – ગુટખા ખાતા લોકો ખાસ વાંચે..! આ વિસ્તારમાંથી નકલી માવો બનાવનારી ફેક્ટરી પકડાઈ…

આજકાલ દિવસેને દિવસે પાન મસાલા ની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ સમયમાં કેટલાક લોકોને પાન મસાલા વિના ચાલે તેમ જ નથી તેથી ઘણા લોકો તેનો ગેરફાયદો ઉપાડીને નકલી પાન મસાલા ના કારખાના નો ઊભા કરીને નકલી પાન મસાલા નું ઉત્પાદન કરે છે. થોડાક દિવસો પહેલા આણંદ જિલ્લાના ઓડ ગામની …

Read More »

580 વર્ષ પછી આ દિવસે દેખાશે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન..! વાંચો.!

અવકાશમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીનું સૌથી લાંબું ચંદ્ર ગ્રહણ યોજાવા જઇ રહ્યું છે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષશાસ્ત્રીઓ માં આ ગ્રહણની ઘણી ઉત્સુકતા ઓ દેખાઈ રહી છે. કારણ કે આ ચંદ્રગ્રહણ 2021 નું છેલ્લું તેમજ આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે. આ …

Read More »

એવું તો શું થયું કે માતા એ પોતાની સગી 18 દિવસની ફૂલ જેવી બાળકીને પુલ પરથી નદીમાં ફેંકી દીધી..! વાંચીને રુંવાડા ઉભા થઈ જશે.

નાની બાળકીઓ પર તો જાણે મુસીબતના વાદળો ફાટી નીકળ્યા હોય એવી રીતે જુદા જુદા કિસ્સાઓ બને છે. થોડા દિવસ પહેલાં જ એક બાળકીને તેના સગા પિતાએ અત્યા,ચાર ગુજારી ને પીંખી નાંખી હતી. તેમાં થોડા દિવસ પહેલા એક બાળકી પર બળા,ત્કાર પણ કર્યો હતો. તેમજ વધુ એક ઘટના આજે સુરતના ઉન …

Read More »

પેરાશૂટનું દોરડુ તૂટતા પતિ પત્ની પડયા દીવના દરિયામાં, દિલમાં હિમંત હોઈ તો જ જોજો આ વિડીયો..!

આ વર્ષની દિવાળી પર અસંખ્ય લોકો ફરવા જી રહ્યા છે અને વેકેશનની પુરતી મજા માણી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રનું દીવ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશીઓ માટે હંમેશા પસંદગીનું સ્થળ રહ્યું છે. તેમાં પણ દિવાળી અને વેકેશનના દિવસોમાં અહીં પ્રવાસીઓની સંખ્યા બમણાથી ત્રણ ગણી થઇ જાય છે. અહીં પ્રવાસીઓ માટે બીચથી માંડીને …

Read More »

યુવકે તેના મિત્રની પત્ની વિશે કરી એવી મજાક કે જે સાંભળતા જ ઉતારી દીધો મોતને ઘાટ.. વાંચીને રહી જશો દંગ..!

આજકાલ નાની નાની વાતોમાં ઉશ્કેરાઈને એકબીજા સાથે મારામારી કરી કે કોઈનો જીવ લઇ લેવો તે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે. કારણ કે છેલ્લા બે મહિનામાં નજીવી બાબતો પર કેસ ફાઈલ થવાની ઘટના ખૂબ જ વધી રહી છે. હકીકતમાં મિત્રનો સંબંધ એ લોહીનો સંબંધ માનવામાં આવે છે. કોઈપણ …

Read More »

પરિવાર અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યો અને જોયુ તો મૃતક વ્યક્તિ સોફા પર બેઠો હતો… આંખો ફાટી જાય તેવો મામલો.

આજકાલ એવી અજીબો-ગરીબ ઘટનાઓ બને છે જે સાંભળીને જ મનુષ્ય માત્રને આઘાત લાગી જતા હોય છે. તેમજ ચોંકી ઉઠતા હોય છે. આવી જ એક અજીબ ઘટના જામનગરના કાલાવડ નાકા બહાર બની હતી. જે સાંભળતા જ તમારા પણ હોશ ઉડી જશે..! આ ઘટના માં એવું રહસ્ય પેદા થયું છે કે જેની …

Read More »

આ ચાર દિવસો ગુજરાત માટે ખુબ ભારે.! આ વિસ્તારોમાં પડશે તોફાની માવઠા.. જાણો…

ચોમાસાની સીઝન પૂર્ણ થઇ ગઇ છતાં પણ એક પછી એક એમ વારંવાર માવઠાની આગાહી હવામાન વિભાગ તેમજ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવે છે. જે મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માવઠાથી થયા હતા. જેના લીધે ખેડૂતોને અઢળક નુકસાન થયું છે. આ વર્ષનું ચોમાસું ખૂબ અનિયમિત રહ્યું હતું. તેમજ …

Read More »

3 બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા અને અચાનક બેટરી ફાટીને વિસ્ફોટ થયો.. પછી જે થયું.. વાંચો..!

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.. પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે …

Read More »

શનિના પ્રકોપથી બચવું હોઈ તો જરૂર કરો આ 6 કામ, બદલાઈ જશે તમરી તૂટેલી કિસમત..

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવ પાસે દરેક મનુષ્યના કર્મોનો સંપૂર્ણ હિસાબ હોય છે, જેના આધારે તે વ્યક્તિને ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા …

Read More »

સોમવરે મહાદેવની આ રીતે પૂજા કરવાથી જલ્દી થશે પ્રસન્ન, માંગેલી દરેક ઇચ્છાઓ થશે પૂર્ણ..

શાસ્ત્રો અનુસાર સોમવારનો દિવસ દેવતાઓના દેવ ભગવાન મહાદેવની પૂજા કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. ભક્તો સોમવારે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રાર્થના કરે છે અને તેમના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરે છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ભોલેનાથ તેમના ભક્તો પર …

Read More »