Breaking News

Gujarat Posts Team

ગણપતિ દાદાના આ ૩ ઉપાય ખુશીથી ભરી દેશે તમારી જોળી, પૈસા વાપર્યા નહી ખૂટે ક્યારેય…

મિત્રો, તમે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો, તમે ગમે તેટલા પૈસા કમાઓ, પરંતુ જ્યાં સુધી તમારા જીવનમાં સુખ ન હોય ત્યાં સુધી આ બધી બાબતો વ્યર્થ છે. ક્યારેક મોટા મહેલમાં રહેતો અમીર માણસ પણ ખૂબ જ દુઃખી અને હતાશ હોઈ શકે છે, જ્યારે નાની ઝૂંપડપટ્ટીમાં રહેતો ગરીબ વ્યક્તિ ખૂબ જ …

Read More »

દરિયાના મોજા સાથે જોવા મળ્યો આ અદ્ભુત સાપ, વિડીયો પરથી નજર નહી હટે તમારી…. જુવો…!

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડિયો અને ફોટાઓ વાયરલ થતા હોય છે. એવામાં કેટલાક વિડીયો જોઈને વિડિયો જોનાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખૂબ જ સક્રિય હોય છે. લોકો આવા વીડિયો મળતા પોતાના મિત્રો તેમજ સગાસંબંધી ઓ સાથે share કરે છે… …

Read More »

જો કબાટની અંદર રાખશો આ વસ્તુઓ તો આંખો મટકાવતા જ બની જશો કંગાળ, આજે જ જાણી લો..!

મિત્રો, હિન્દુ ધર્મમાં વાસ્તુને ઘણું મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરની વાસ્તુ સાચી હોય ત્યાં કોઈ સમસ્યા નથી રહેતી. તેનાથી ઉલટું જ્યારે ઘરની વાસ્તુ ખરાબ હોય છે ત્યારે ઘણી સમસ્યાઓ આવતી રહે છે. યોગ્ય વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનું કામ કરે છે. બીજી તરફ ખોટી વાસ્તુને કારણે …

Read More »

આ રાશીની વહુ, પોતાના સાસરીયા વાળા સાથે હંમેશા કરે છે ઝગડો, ક્યારેય નથી મળતું સુખ…

મિત્રો, લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે, તો શરૂઆતના દિવસોમાં બધું બરાબર થઈ જાય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ તેણી તેના સાસરીયાઓ સાથે રહેવાનું બંધ કરી દે છે. સાસરામાં આટલા બધા નવા લોકો સાથે એડજસ્ટ થવું સહેલું નથી. આવી સ્થિતિમાં …

Read More »

પૂજા દરમિયાન જો નારિયેળ નીકળે ખરાબ તો સમજી લેવું કે ભગવાન આપી રહ્યા છે આવા સંકેતો…

નારિયેળ એક એવું ફળ છે જેનો મોટાભાગે પૂજામાં ઉપયોગ થાય છે. હા, જો તમે ધ્યાન આપ્યું હોય તો હિન્દુ ધર્મમાં પૂજાને લઈને ઘણા નિયમો છે. પૂજા કરતી વખતે નારિયેળ મોટાભાગે ચઢાવવામાં આવે છે.નારિયેળનો ઉપયોગ ખાવાની સાથે-સાથે પૂજામાં પણ થાય છે.આટલું જ નહીં, નારિયેળનો ઉપયોગ શુભ કાર્યમાં પણ થાય છે. કારણ …

Read More »

ચોટીલા માતાજીના દર્શને પગપાળા ચાલીને જતા સંઘ ઉપર કાર ચાલકે ચડાવી દીધી કાર, નજરની સામે જ ઘટના સ્થળે જ મોત..! ઓમ શાંતિ..

આજકાલ અકસ્માતોના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણીવાર લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉતાવળને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ ઉતાવળ તેમનો જીવ પણ જોખમમાં મુકી શકે છે. આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ખોડીયાર પાર્કમાં રહેતા જશીબેન ઠાકોર અકસ્માતનો ભોગ બન્યા …

Read More »

સગા બાપએ પોતાની 14 વર્ષની દીકરીને 8 કલાકમાં બે વાર પીંખી નાંખી, વાંચીને રુંવાડા ઉભા થઈ જાય તેવી ઘટના..

ગુજરાતમાં હેવાનિયતના કિસ્સાઓ દિન પ્રતિ દિન એટલા વધી રહ્યા છે કે લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે શું ગુજરાત સુરક્ષિત છે કે નહીં? કારણ કે નાની બાળકીઓ સાથે છેલ્લા છ મહિનામાં 10 કરતા પણ વધારે બળા,ત્કારના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા આરોપીઓ ફરાર છે.. તો ઘણા આરોપીઓને દબોચી …

Read More »

વિદ્યાનગરમાં હિરોઈન જેવી દેખાવડી છોકરીઓ અને છોકરાને ઘર નીચેના ભોંયરામાં બોલાવીને આ યુવક કરતો એવું કે..

ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સ સપ્લાય કરતા લોકો નો પર્દાફાશ થવા લાગ્યો છે. ત્યારે વધુ એક પર્દાફાશ આનંદના વલ્લભવિદ્યાનગરમાં થયો છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું હોય એવું લાગે છે, કારણ કે થોડાક સમયથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાંથી અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસે તેમજ નાર્કોટિક્સ વિભાગે પકડી પાડ્યું છે. અને ડ્રગ્સની …

Read More »

જીજાજી સાથે લગ્ન કરવાની જીદ પકડી આ યુવતી ઘરમાં તોડફોડ કરી વારંવાર ભાગી જતી અને અચાનક થયું એવું કે… સૌની આંખો ફાટી ગઈ.

વ્યવહારમાં કેટલાક સંબંધો આટલા નાજુક હોય છે કે તે તૂટતા વાર નથી લાગતી. જ્યારે ઘણા સંબંધો એટલા બધા ગાઢ હોય છે. કે તેને તોડવાની કોઈ લાખ કોશિશ કરવા છતાં પણ તે તૂટતાં નથી. ઘરના અને નજીકના જ લોકો એકબીજાના પ્રેમમાં પડી ને ઘરના સભ્યોને હેરાનગતિ આપવાના કેશો મા સતત વધારો …

Read More »

લગ્ન પ્રસંગમાં જતો પરિવાર બન્યો અકસ્માતનો ભોગ, લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ.. વાંચો..!

ગુજરાત રાજ્ય માં દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો એક સ્થળેથી બીજા સ્થળે વહેલી તકે પહોંચવા ના ચક્કર માં અકસ્માત નો ભોગ બને છે ગુજરાતમાં આજે એક સાથે ત્રણ અકસ્માતો ના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના સોનગઢ પાલીતાણા હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં …

Read More »