Breaking News

આ વસ્તુઓ ખાવાથી જન્મેલું બાળક બુદ્ધિશાળી અને નિરોગી હોય છે તો જલ્દીથી ગર્ભવતી મહિલાઓ એ આ વસ્તુનું કરવું જોઈએ સેવન…!

સગર્ભા સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. જેથી તેમના બાળકોનો જન્મ સંપૂર્ણ રીતે સારો થાય. ગર્ભધારણ કર્યા પછી મહિલાઓએ પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવું પડે છે. આ સાથે વિટામિન્સ સંબંધિત ઘણી ગોળીઓ લેવી પડે છે. એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં દર વર્ષે બે કરોડ 70 લાખ મહિલાઓ ગર્ભવતી …

Read More »

ચા ઉકાળવી વધારે છે ખતરનાક, તેને યોગ્ય રીતે બનાવો હેલ્ધી,ને પછી મેળવો શરીરના જબરદસ્ત ફાયદા..!

આપણા દેશમાં ચા પીવાની સંસ્કૃતિ બની ગઈ છે. મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી જ ચા પીતા હોય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહે છે કે જો તમે ચાને લાંબા સમય સુધી ઉકાળીને પીતા હોવ તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પરંતુ જો ચાને હેલ્ધી રીતે બનાવવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થાય …

Read More »

નાના બાળકોને પણ થાય છે એસિડિટીની સમસ્યા, જાણો તેના લક્ષણો અને વહેલી તકે બાળકો ના સ્વાસ્થ્યને જાળવો ..!

નાના બાળકોને એસિડિટીની ઘણી સમસ્યા હોય છે અને એસિડિટીને કારણે બાળકો ખૂબ રડે છે. બાળકોને એસિડિટી થાય ત્યારે નીચેના લક્ષણો જોવા મળે છે. જો તમારું બાળક ખૂબ રડે છે અને નીચે દર્શાવેલ લક્ષણો પણ દર્શાવે છે. તો સમજી લો કે બાળકને એસિડિટીની ફરિયાદ છે. બાળકોમાં એસિડિટીના લક્ષણો: ચીડિયાપણું, શ્વાસ લેવામાં …

Read More »

રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી શરીર માટે હાનિકારક બની શકે છે, જલ્દી જાણો તેના ગેરફાયદા..!

ગ્રીન ટી પીવી ફાયદાકારક માનવામાં આવે છે અને આ ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે. તે લોકો ગ્રીન ટી ચોક્કસપણે પીવે છે. કારણ કે ગ્રીન ટી પીવાથી સરળતાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો કે, વધુ પડતી ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને પણ …

Read More »

બ્રશ કરતી વખતે ભુલીને પણ ન કરો આ ભૂલ, થઈ શકે છે નબળા દાંત, જાણો બ્રશ કરવાની સાચી રીતને…

જો દાંતને બરાબર સાફ ન કરવામાં આવે તો દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે. તેથી જ સુંદર અને મજબૂત દાંત મેળવવા માટે ડોકટરો દ્વારા દરરોજ બ્રશ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે લોકો પોતાના દાંત બરાબર સાફ નથી કરતા તેમના દાંત પીળા પડી જાય છે અને …

Read More »

શું ગોળ ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર વધી શકે છે? જાણો સત્ય શું છે

ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે. જે શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. શરીરમાં સુગર લેવલમાં અનિયમિત વધારો પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિશ્વભરમાં 400 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે. ભારતમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, બ્લડ સુગરના વધતા સ્તરથી પરેશાન દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા …

Read More »

માવઠા, ઠંડી અને કોરોનાની સાથે સાથે આવી આફતો મચાવી શકે છે ભયંકર તબાહી, મોટી આફતના ભણકારા.. ખાસ વાંચો..!

મિત્રો 2021ના આ વર્ષમાં વાતાવરણમાં કુદરતનો સાથ દેખાયો નથી. સૌ પ્રથમ કોરોનાની લહેરોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા અને હવે એક પછી એક એમ અનેક આફતો આવી પડતા લોકો ભારે મૂંજવણમાં મુકાઈ જાય છે કે હવે કરવું તો શું કરવું.. એકેય બાજુથી પરિસ્થિતિ કાબુમાં નથી… છેલ્લા 6 મહિનામાં વાવાઝોડા …

Read More »

સવારે ઉઠીને ખાઓ એક ચમચી ઘી અને પછી જુઓ એનો કમાલ, સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે આ ઉપાય..!

મોટાભાગના લોકો ચરબી વધવાના ડરથી ઘી ખાવાનું ટાળે છે, પરંતુ ઘી ખાવાથી તમને નુકસાન નથી થતું, પરંતુ ફાયદો થાય છે. રોજ દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદા થશે. સૌથી મોટી વાત એ છે કે તેને ખાવાથી વજન નથી વધતું. ઘીમાં વિટામિન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ અને પોટેશિયમ જેવા પોષક …

Read More »

રાત્રે નથી આવતી ઊંઘ? તો આજે જ અપનાવો આ સરળ ઉપાય – ઊંઘ આવશે ગણતરીની સેકન્ડોમાં જ.!

દુનિયામાં એવા ઘણા લોકો છે જે દરરોજ રાત્રે બેડ પર પોતાની બાજુ ફેરવતા રહે છે. આમ છતાં તેમને યોગ્ય ઊંઘ નથી આવતી. આ કોઈ રોગ નથી પણ ખરાબ જીવનશૈલીનું પરિણામ છે. સારી ઊંઘ માટે રચાયેલ ફોર્મ્યુલા : બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના ડૉક્ટરે આ સમસ્યાનો સામનો કરવા માટે 10-3-2-1 …

Read More »

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે તોફાની માવઠાઓ ધડબડાટી બોલાવી દેશે, ખેડૂત મિત્રો ખાસ વાંચે..!

ગુજરાતમાં આ વર્ષે વાતાવરણ ખુબ જ અનિયમિત સાબિત થયું છે. વારંવાર માવઠા અને વાવાઝોડાએ અત્યારસુધીમાં ઘણું નુકસાન કરાવી દીધું છે. છતાં પણ માવઠાઓ થમવાનુ નામ નથી લેતા. હવે તો 1 મહિનામાં જ ઘણીવાર માવઠાઓ એન્ટ્રી મારીને ખેદાન મેદાન કરી નાખે છે. અંબાલાલ પટેલે આગાહી આપી હતી એ મુજબ 27 અને …

Read More »