Breaking News

રાશિફળ

જાણો દેવકીના છ પુત્રોએ પૂર્વ જન્મમાં એવું તો કયું પાપ કર્યું હતું તો જન્મ લેતા જ મરી ગયા

દેવકી વાસુદેવની પત્ની અને કંસની બહેન હતી. જયારે કંસ અને દેવકી ના લગ્ન થયા ત્યારે આ આકાશવાણી થઇ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો કાળ બનશે. આ સાંભળીને કંસ દેવકીને મારવા માટે પ્રસ્તુત થઇ ગયો પરંતુ વાસુદેવ એ કંસને આ વચન દીધું કે તે એના બધા પુત્રને એને સોપી દેશે. આ …

Read More »

અહિયાં કરો મહાદેવના જુડવા સ્વરૂપના દર્શન, કિસ્મત વાળાને મળે છે દર્શન કરવાનું આવુ સૌભાગ્ય

આને મહાદેવની મહિમા કહો, શિવનો ચમત્કાર કહો અથવા પછી ભોળેનાથનું વરદાન. નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ દર્શન આપે છે. ગુજરાતમાં નર્મદા કિનારે નદીના કાંઠા પાસે બનેલું આ ઓઘડદાનીનું આ અદભૂત અને ચમત્કારી મંદિર છે. અહિયાં મહાદેવ ના એક રૂપને ધનેશ્વર તો બીજાને લુકેશ્વરના …

Read More »

રાવણના આ પુત્રને રામ અને લક્ષ્મણ પણ ના મારી શક્યા, ત્યારે સુગ્રીવના પુત્રએ કર્યો હતો વધ

આજે અમે રામાયણ કાળ સાથે સંકળાયેલી એ ઘટના વિશે જણાવીશું જયારે રાવણના આ પુત્રને રામ અને લક્ષ્મણ પણ યુદ્ધ ભૂમિમાં નહોતા મારી શક્યા, ત્યારે સુગ્રીવના પુત્ર એ રાવણના આ પુત્ર નો વધ કર્યો હતો. જી હા મિત્રો એક વાર લંકા પૂરી  માં ૭૨ કરોડ બાળકો એ જન્મ લીધો હતો. પરંતુ …

Read More »

આ જગ્યાથી શિવે પીધું હતું સમુદ્ર મંથન માંથી નીકળેલું ઝેર, તેથી કહેવાયા નીલકંઠ મહાદેવ

ઋષિકેશની પાસે મણીકૂટ પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર સ્થિત છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર શિવ એ આ જ સ્થાન પર પી ગયા હતા. ઝેર પીધા પછી એનું ગળું લીલુ થઇ ગયું, એટલે તેથી તેઓ નીલકંઠ કહેવાયા. ઋષિકેશને હિમાલયનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ઉત્તર ભારતના …

Read More »

શુ તમને ખબર છે કે શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર કેવું હતું.. કોણે બનાવ્યું હતું.. જાણો સંપૂર્ણ માહિતી.

કહેવાય છે કે સુદર્શન ચક્ર એક એવું અચૂક અસ્ત્ર હતું કે તેને છોડ્યા પછી તે લક્ષની પાછળ જતું અને તે પોતાનું કાર્ય પૂર્ણ થાય પછી ફરી પોતાના સ્થાન પર આવી જાતું. આ ચક્રને ભગવાન વિષ્ણુની આંગળી પર ફરતું દર્શાવામાં આવ્યું છે, સૌથી પહેલા આ ચક્ર તેનની પાસે જ હતું. ફક …

Read More »

આ રહસ્યને જાણીને પાંડવ પણ થઇ ગયા હતા હેરાન, જાણો એ રહસ્ય વિશે.

મહાભારત સાથે સંકળાયેલ એવી કહાની છે જેને જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. મહાભારત ઈર્ષ્યા, ધન-સંપતિ, લાલચ, માનસિક ભટકાવ, પ્રતિશોધની ભાવના, ઘમંડ અને માનસિક સંઘર્ષ આ બધા સાથે સંકળાયેલ અને આ ભાવનાના કારણે નીકળેલી લાગણીની કહાની છે. આજે અમે પણ આ લેખમાં મહાભારત કાળ સાથે સબંધિત દ્રોપદી સાથે સંકળાયેલ …

Read More »

શું માથા પર ઓઢવું એ ભારતીય રૂઢીવાદની પરંપરા છે?

આપણા માંથી ઘણા લોકો એવા હશે જેણે મહિલાઓ એ એનું માથું ઢાંકીને મંદિર માં પૂજા કરતી જોઈ હશે. આનું કારણ એ છે કે હિંદુ ધર્મ માં મંદિર જતા સમયે અથવા કોઈ પણ પ્રકાર ની પૂજા-પાઠ કરતા સમયે મહિલાઓ ને માથું ઢાંકવાની સુચના આપવામાં આવે છે. પરંતુ એમ કેમ છે, એની …

Read More »

વિશ્વની સૌથી મોટી પ્રાચીન શિવલિંગ, જાણો ભોજપુરના અધૂરા ભોજેશ્વર મંદિરનું અદભૂત રહસ્ય

અહિયાં ભોજપુરની પહાડી પર એક અદભૂત અને વિશાળ, પરંતુ અધૂરા શિવ મંદિર છે. આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિર ના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રાચીન શિવ મંદિર નું નિર્માણ પરમાર વંશ ના પ્રસિદ્ધ રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ૧૧૫ ફૂટ લાંબુ, ૮૨ ફૂટ પહોળું તથા 13 ફૂટ …

Read More »

માતા વૈષ્ણોદેવીના મંદિર જતા પહેલા જરૂર વાંચો આ કથા…

માતા વૈષ્ણોદેવીથી લોકો એમની મનોકામના પૂરી કરવા માટે એના દર્શન માટે એના મંદિરે જાય છે. એવામાં તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છો તો ત્યાં જવાની પહેલા એની આ કથા જરૂર વાંચો. તમે આ કથાને વાંચીને માતા વૈષ્ણો દેવી વિશે જાણી શકો છો. આવો બતાવીએ છીએ પોરાણિક કથા. …

Read More »

બદ્રીનાથના પર્વત પર સામાન્ય રીતે દરરોજ જોવા મળે છે શેષનાગના ફેણ…

હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. આ યાત્રાઓ માં સૌથી ખાસ અને મોટી યાત્રા છે ચાર ધામની યાત્રા જેણે દરેક લોકો કરવા ઈચ્છતા હોય છે. એવાજ ધાર્મિક સ્થળો માંથી એક છે બદ્રીનાથની યાત્રા જ્યાં જવું દરેક લોકો માટે સૌભાગ્ય સમાન હોય છે. અહી ણી યાત્રા આપના જીવનને …

Read More »