Breaking News

રાશિફળ

નાગલોક સુધી જાય છે આ રહસ્યમયી કુવો, દર્શન માત્ર થી થાય છે બધા જ દુઃખ દૂર.

ભગવાન શિવની નગરી કાશી ની અંદર નવાપુરા ક્ષેત્રની અંદર એક રહસ્યમય કૂવો આવેલો છે. આ કુવાની અંદર એક માન્યતા છે કે, આ કુવાની ઉંડાઈ એટલી વધુ છે કે, તેનો રસ્તો સીધો નાગલોક સુધી પહોંચે છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે આ કૂવાના દર્શન માત્ર થી દરેક લોકોના દુઃખ દૂર …

Read More »

આંસુમાંથી થઇ હતી આમળાના વૃક્ષ ની ઉત્પત્તિ, જાણો આ રોચક કહાની.

દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી ના દિવસને અક્ષય નવમી અથવા તો આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે આમળા ના ઝાડ ની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ આ દિવસે આમળાના વૃક્ષ નીચે બેસી ભોજન કરે છે. તો તે વ્યક્તિની દરેક …

Read More »

મનોકામના પૂર્તિ અને સંકટમુક્તિ માટે આ રીતે કરો હનુમાન ચાલીસાનું સરળ અનુષ્ઠાન

આ વાત તો તમે પણ જાણતાં જ હશો કે સપ્તાહનો દરેક વાર કોઈને કોઈ દેવતા અથવા તો ગ્રહને સમર્પિત છે. તેમાં શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત વાર છે. આ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હનુમાનજીની …

Read More »

આ મંદિરમાં આજે પણ મહાબલિ હનુમાનજી કરે છે વિશ્રામ, આ છે તેના પુરાવાઓ.

હિન્દુ ધર્મની અંદર મહાબલી હનુમાન ને ખૂબ જ ખાસ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે મહાબલી હનુમાન બ્રહ્મચારી હોવાની સાથે સાથે અજર-અમર હતા, અને આજે પણ પૃથ્વી ઉપર ભગવાન હનુમાનજીની હયાતી જોવા મળે છે. ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તે મહા તપસ્વી અને મહાશક્તિશાળી હતા. ભારત દેશની …

Read More »

જાણો શા માટે ભગવાન વિષ્ણુ સાથે તુલસીના થયા હતા વિવાહ…

કારતક મહિનાની દેવ ઉઠી એકાદશી ના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને તુલસીજી ખૂબ જ પ્રિય છે. અને કોઈપણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને માત્ર તુલસીના પાન અર્પણ કરી અને ખુશ કરી શકે છે. દેવઊઠી એકાદશીના દિવસે થતા આ તુલસી …

Read More »

હિંદૂ ધર્મમાં આ કારણથી સવારની પૂજા છે મહત્વની, જાણી લો તમે પણ !

આપણા શાસ્ત્રોમાં પૂજાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ …

Read More »

પૂજામાં પાન નો ઉપયોગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, થઈ જશો માલામાલ

સામાન્ય રીતે માણસો ભગવાનની સામે ત્યારે જ હાથ જોડતા હોય છે કે જ્યારે તે કોઈ પણ સંકટ ની અંદર હોય. મોટાભાગના લોકો પોતાના ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે ભગવાન સામે પ્રાર્થના કરતા હોય છે, અને તેના માટે પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા લોકો ની પૂજા સફળ થતી હોય …

Read More »

દેવા, લોન અને વ્યાજથી કંટાળેલ વ્યક્તિ જરૂર કરી લે આ એક ઉપાય, બધા સંકટો થશે દુર..

દેવુ એક એવી વસ્તુ છે જે માણસના સુખ ચેન છીનવી લે છે. અત્યારના સમયમાં કોઈને કોઈ વ્યક્તિ ઉઠામણાં કરતો જ હોઈ છે. જેમાં સામાન્ય પરિવાર દુખી થતો હોઈ છે કેમ કે તેઓએ જાત મહેનત કરીને કમાયેલા પૈસા લઈને ઉઠામણુ કરનાર વ્યક્તિ પરિવારની સમું જોતો નથી. જેના માથા પર દેવું હોઈ …

Read More »

જાણી લો! શા માટે કહેવાય છે “ॐ” ને પ્રણવ મંત્ર?

સનાતન હિંદુ ધર્મ માં દેવ ઉપાસના, શસ્ત્ર વચન, માંગલિક કર્યો, ગ્રંથ પાઠ, કે ભજન-કીર્તન દરમ્યાન ॐ નું ઉચ્ચારણ કરવું જરૂરી બને છે. તેનું ઉચ્ચારણ ઘણી વાર કરવામાં આવે છે. ॐ ની ધ્વની ત્રણ અક્ષરો થી બની છે. અ,ઉ,અને મ. આ મૂળ ધ્વનીઓ છે જે આપની ચારો તરફ બધા સમયે ઉચ્ચારિત …

Read More »

અહી માં ગંગા સ્વયં કરવા આવે છે શિવજી પર જળાભિષેક…

ઝારખંડના રામગઢમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન શંકરની શિવલિંગ પર જળાભિષેક બીજું કોઈ નહિ પણ સ્વયં માતા ગંગા કરે છે. મંદિરની ખાસિયત એ છે કે અહી વર્ષના ૧૨ મહિના અને ૨૪ કલાક થાય છે આ પૂજા અને સદીઓથી ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે આ જગ્યાનો ઉલ્લેખ …

Read More »