Breaking News

ગામના તળાવમાંથી 2 દિવસથી ગુમ કોંગ્રેસી નેતાના દીકરાની લાશ મળી આવતા મચી ગયો ખળભળાટ.. વાંચો..!

બે દિવસ પહેલાં સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી 13 વર્ષની ઉંમરના બે બાળકોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. અને હવે વડોદરા શહેરના સાવલી તાલુકામાં એક ગામના તળાવમાંથી કોંગ્રેસના નેતાના એકના એક દીકરાની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી તાલુકાના મંજુસર ગામના કોંગ્રેસના નેતા વિજય સિંહ …

Read More »

ગામની શાળા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા યુવક-યુવતી, ગામના લોકો હોસ્પિટલ લઈ ગયા તો થયા ચોંકાવનારા ખુલાસા..

પ્રેમ પ્રકરણમાં સરકારી ચોપડે ખૂબ વધારે માત્રામાં કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એકબીજાને પ્રેમ ન મળવાને કારણે પ્રેમીપંખીડાનો આપઘાત કરી લેતા હોય છે. તો બીજી બાજુ પ્રેમ સંબંધના કારણે જીવન સરળ ના દેખાતા અંતે એક સાથે આપઘાત કરી લેવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે… તો બીજી બાજુ લગ્ન થયા બાદ પણ …

Read More »

કિશન ભરવાડ સ્ટાઈલમાં ચોટીલામાં ફાયરિગ કરી યુવકની થઈ હત્યા, હત્યા પાછળ જોડાયેલું છે ભૂતકાળનું રહસ્ય…! જાણો..!

ગુજરાતના દરેક શહેરોમાં લોકલ ગેંગના લુખ્ખા તત્વો અવારનવાર ધારદાર હથિયારો લઇને ફરતા હોય છે. જેના કારણે ઘણા દિવસથી હત્યાના બનાવો ખૂબ વધી જવાના કારણે પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું હતું અને આ પ્રકારનાં હથિયાર લઈને ઘૂમતા લોકોને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવ્યા હતા.. છતાં પણ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં એક ફાયરીંગની …

Read More »

રવીન્દ્ર જાડેજાના પત્ની તેમજ માતા સાથે થયું એવું કે તેઓને હાજર થવું પડશે કોર્ટમાં.. જાણો શું છે આ મામલો..!

ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી ચૂંટણી લડે છે. તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજાના બહેન એટલે કે રિવાબા નણંદ નયનાબા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે છે. એક ઘરમાં બે બે રાજકીય પાર્ટીઓના માણસો રાજ કરે છે. પરંતુ હાલ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને રવિન્દ્ર જાડેજા ના મમ્મી માટે ખૂબ …

Read More »

કોલ કરીને કહ્યું ‘આ મારા છેલ્લા રામ રામ છે’ ત્યારબાદ પિતા અને પુત્રએ આ કારણે એક સાથે ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત..!

વ્યાજખોરોના ત્રાસના કારણે ઘણા લોકો ભયભીત બનીને જીવન જીવતા હોય છે. વ્યાજખોરો જેમ કહે તેમ કરવા માટે તૈયાર હોય છે. છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ હળવો ન થવાને કારણે અંતે એવો આપઘાત કરી લેતા હોય છે. હાલ જસદણમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને એક જ પરિવારના બે સભ્યોએ ઝેરી દવા …

Read More »

યુદ્ધના સમયે ખાવાનું લેવા નીકળેલા ભારતીય વિદ્યાર્થી નવીનને ગોળી વાગતા મોત..! પરિવાર પર કાળ ત્રાટકી પડ્યો, સરકારમાં ખળભળાટ…

યુક્રેન અને રશિયાનું યુદ્ધ બધી હદોને પાર કરી ગયું છે. રશિયા યૂક્રેન ઉપર ખૂબ મોટા હુમલા કરી રહ્યું છે. યુક્રેનમાં કુલ ૨૦ હજાર કરતાં વધારે ભારતીયો હતા જેમાંથી ચાર હજાર જેટલા ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ વતન પરત લાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીય નાગરિકો યુક્રેનમાં સુરક્ષિત વિસ્તારમાંથી …

Read More »

સુરતની 12 વર્ષની દીકરીએ પુતિનને લખ્યો પત્ર, કહ્યું કે; હું બે હાથ જોડું છું તમે યુદ્ધ બંધ કરી દો.. વાંચીને આંખો ભીની થઇ જશે..!

અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વના લોકોના મનમાં વિશ્વયુદ્ધનો ડર રહેલો છે. કારણકે રશિયા યુક્રેનનું યુદ્ધ ઘણા બધા દેશોનું સમર્થન મળી રહ્યું છે. તેમજ ઘણા બધા દેશોની સેના પણ આ યુદ્ધમાં સામેલ થઇ જતાં સૌ કોઈ લોકો ડરી ગયા છે. હાલના માહોલમાં ગુજરાતના સૂરતમાં …

Read More »

એક જ પરિવારના 2 બાળકોને ધૈર્યરાજ સિંહ જેવી SMA-1 ની બીમારી, બાળકોને બચાવવા 6 મહિનામાં 32 કરોડની જરૂર.. પરિવારે માંગી મદદ..

ગુજરાતમાં નાના બાળકો માટે ગંભીર બીમારી થવાનો આ ત્રીજો કેસ સામે આવ્યો છે. આ અગાઉ પણ ગુજરાતના ધૈર્યરાજ સિંહ નામના બાળકને SMA-1  નામની બીમારી થઈ હતી. જેના પગલે તેને 16 કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન આપવાની જરૂર પડી હતી. જોકે સૌ કોઈ લોકો ની મદદના કારણે આ બાળકના ઇન્જેક્શન માટેના 16 …

Read More »

યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો માટે ભગવાન બનીને આવ્યો ગુજ્જુ બોય ગૃહાંગ પટેલ, વિડીયોના માધ્યમથી કહ્યું એવું કે તમને પણ ગર્વ અનુભવાશે..!

રશિયા અને યુક્રેનના યુદ્ધ ખૂબ જ ગંભીર બની ગયુ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયા છે. તેઓને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી દીધું છે. આ ઓપરેશન થકી ઘણા વિદ્યાર્થીઓને સ્પેશિયલ પ્લેનથી ભારત પાછા લાવવામાં આવી …

Read More »

કબીર આશ્રમના મહંતે યુવતી પર આચરતો હતો 3 વર્ષથી દુષ્કર્મ, વિડીયો વાયરલ થતા લોકોએ રસ્તા પર ધોઈ નાખ્યો.. વાંચો…!

લગ્ન અને ધન-સંપત્તિ આપવાની લાલચ આપીને ખૂબ મોટી પ્રોફાઈલ તેમજ ઓળખાણ ધરાવતા લોકો પણ હાલ જ દુ.ષ્ક.ર્મ. કરવાના કેસમાં ફસાઈ ચુક્યા છે. મનમાં રહેલી વાસનાને સંતોષવા માટે હાઇપ્રોફાઇલ લોકો પણ દુ.ષ્ક.ર્મ. જેવા નીચ કૃત્યને અંજામ આપતા હોય છે. હાલ અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો બન્યો છે… હકીકતમાં થોડા વર્ષો પહેલાં …

Read More »