Breaking News

અજબ-ગજબ

પથ્થરવાળા બાબા: 80 વર્ષનો વૃદ્ધ 31 વર્ષથી ખાઈ રહ્યો છે પથ્થર, ડોકટર પણ હેરાન…

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે નાના બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. જ્યારે પણ તે પરિવારની નજરથી દૂર થાય છે. ત્યારે માટી ખાવાનું શરૂ કરી દે છે. માટી ખાવાથી તેમના પેટમાં કેટલાક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. નાના બાળકોનું માટી ખાવું સામાન્ય વાત છે. પરંતુ તમને કહેવામાં આવે કે, …

Read More »

આકાશમાંથી પડતા પત્થરો એકઠા કરે છે આ વ્યક્તિ, હવે કરોડો રૂપિયાની કરી રહ્યો છે કમાણી…

આકાશમાંથી પૃથ્વી પર પડતી ઉલ્કાઓ એકત્રિત કરીને એક વ્યક્તિએ કરોડો રૂપિયાની કમાણી કરી છે. 48 વર્ષીય આ વ્યક્તિનું નામ માઇક ફાર્મર છે. અમેરિકાના એરિઝોનાના વતની માઇક વિશ્વભરમાં ઉલ્કાના વેપારી તરીકે પ્રખ્યાત થયા છે. એક મીડિયાના અહેવાલ મુજબ, માઈક ફાર્મર ઉલ્કાપિંડોને ખગોળશાસ્ત્રીઓથી લઈને અત્યંત ધનિક લોકોને વેચે છે. પરંતુ ઉલ્કાઓ જમા …

Read More »

આ દેશમાં લગભગ 83 રૂપિયામાં ઘર વેચી રહી છે સરકાર…કારણ જાણી ને ચોંકી જશો..

લોકો આજના જમાનામાં એક એક રૂપિયો જમા કરીને પોતાના સપનાનું ઘર બનાવવા માગે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ એવો પણ છે. જ્યાં લોકો 83 રૂપિયામાં ઘર વેચાઇ રહ્યું છે. ઇટલીમાં માત્ર 83 રૂપિયા આપીને હજારો વિદેશીઓએ ત્યાં ઘર ઘર ખરીદ્યું છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં …

Read More »

એક એવી નદી જેમાં પાણીની સાથે-સાથે વહે છે સોનુ, અમીર બનવાની ઇચ્છામાં આવે છે લોકો…

તમે અત્યાર સુધી પાણીની નદી વહેતા જોઇ હશે અને સાંભળ્યું હશે. પરંતુ તમને કહેવામાં આવે કે એક એવી નદી છે. જેમાં સોનુ વહે છે. ત્યારે શું તમે તેના પર વિશ્વાસ કરશો. આ વાંચીને વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આ બિલકુલ સાચું છે. કેનેડાના ડોસન સિટીમાં એક એવી નદી …

Read More »

શું આવો રેડિયો ક્યારેય જોયો છે? માચીસની સળીઓમાંથી આ કલાકારે બનાવ્યો અદભૂત રેડિયો…

એક જમાનો હતો જ્યારે સવારની ચાયની સાથે ઘરો અને બજારોમાં રેડિયો શરૂ થતો હતો. આજના આધુનિક યુગમાં અનેક લોકો રેડિયો પર ગીત અને ન્યૂઝ સાંભળવાનું પસંદ કરે છે. ભારતમાં રેડિયોની શરૂઆત 1924થી થઇ હતી. એ બાદ વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો બન્યું. 1957માં ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી નામ આપવામાં આવ્યું. …

Read More »

લ્યો બોલો…આ મહિલા ઇચ્છે છે 100થી વધુ બાળકો, 23 વર્ષની ઉંમરે 11 બાળકોની બની માતા…

એક સમય એવો હતો જ્યારે એક પરિવારમાં લગભગ 10થી 15 બાળકો હતા. જો તમે નાના અથવા મોટા દાદા તરફ નજર કરો તો તેઓના 8 કે 9 ભાઈ-બહેન તો હશે જ. જોકે, હવે સમય બદલાયો છે. ત્યારે આજે દરેકને એક નાનો પરિવાર છે. લોકો ઓછામાં ઓછા 2 બાળકો કરે છે, પરંતુ …

Read More »

આજે જ જાણો !! દેશના લોહ પુરુષ સરદાર “વલ્લભભાઈ પટેલ” નું જીવનચરિત્ર..જેમણે દેશને એક કરવામાં સખત મેહનત કરી હતી…

ગુલામ ભારતને મુક્ત કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ કોણ નથી જાણતું. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. અને સ્વતંત્ર ભારતના નાયબ વડા પ્રધાન તરીકે પણ તેમણે સેંકડો રજવાડાઓને ભારતીય સંઘમાં ભળી દીધા. ચાલો તમને જણાવી દઈએ કે તેમની અતુલ્ય …

Read More »

જાણો.. વીર ભગતસિંહના જીવનની અમર વાતો….વાંચીને રુંવાડા ઉભા થઈ જશે…

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને શહીદ-એ-આઝમ તરીકે જાણીતા ભગતસિંહે દેશની રક્ષા માટે 23 વર્ષની ઉંમરે પોતાનો જીવ આપ્યો. ભગતસિંહ એક સાચા દેશભક્ત હતા જેમણે યુવાનોના હૃદયમાં સ્વતંત્રતાનો જુસ્સો ભર્યો હતો. તેમણે દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની ભાવના વિકસાવી. ભગતસિંહે ગુલામ ભારતને આઝાદ કરવા માટે આપેલા બલિદાન અને બલિદાનને ક્યારેય ભૂલી શકાય …

Read More »

શું તમે જાણો છો ? મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવનચરિત્ર વિશે…

સુભાષચંદ્ર બોઝનું બાળપણ અને પ્રારંભિક જીવન : સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 187 ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તે જાનકીનાથ બોઝ અને શ્રી મતિ પ્રભાવતી દેવીના 14 બાળકોમાંથી 9 માં બાળક હતો. સુભાષચંદ્ર જીના પિતા જાનકીનાથ તે સમયે એક પ્રખ્યાત વકીલ હતા, તેમની વકીલાતથી ઘણા લોકો પ્રભાવિત થયા …

Read More »

જાણો ! મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ નો જીવન પરિચય..જેમણે આઝાદીની ચળવળમાં પોતાની જાન ન્યોછાવર કરી દીધી..

જ્યારે પણ તમે શક્તિશાળી વ્યક્તિત્વ જોવા માંગતા હો, ત્યારે તમારા મગજમાં જે નામ આવે છે તે પહેલું નામ ચંદ્ર શેખર આઝાદ છે. ચંદ્ર શેખર આઝાદ – એક મહાન યુવાન ક્રાંતિકારી કે જેમણે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો. આઝાદ ભારતનો એક એવો વીર પુત્ર હતો, જેમણે તેની બહાદુરી અને હિંમતની …

Read More »