Breaking News

Gujarat Posts Team

હિંગળાજ માતાના મંદિરના પુજારીએ આરતી કર્યા બાદ મંદિરના પરિસરમાં જ લટકીને આપઘાત કરી લીધો, અંતિમ ચિઠ્ઠી વાંચીને આખો સમાજ દોડતો થયો,,!

કેટલીક વખત વ્યક્તિ ઉપર ખોટા આરોપણ લગાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ઉપર વગર આરોપ લગાવવો ખૂબ જ ખોટી બાબત છે. જ્યાં સુધી આંખે જોયેલું અને કાને સાંભળ્યું સત્યના સાબિત ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ઉપર આરોપ લગાવો જોઈએ નહીં. હાલ આ આરોપોના કારણે આજે એક વ્યક્તિનો જીવ ગયો …

Read More »

મમ્મી, ‘હું ગણપતી જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા દીકરાની લાશ 10 મિનીટમાં જ ચોંટેલી મળતા જ ચારે કોર છવાયો, માતાની હાલત જોઈ રડી પડશો..!

પ્રતિદિન નાના બાળકો સાથે કોઈને કોઈ બનાવો બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અત્યારે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. દરેક સોસાયટીઓમાં તેમજ ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અને સૌ કોઈ ભક્તો ગણપતિની પૂજા આરતી કરી અનોખો ભાવ પ્રગટ કરે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં નેહરુનગર વિસ્તાર પાસે વોર્ડ નંબર …

Read More »

62 વર્ષના ડોસાએ જતી જિંદગીએ શાળાએ થી ઘરે આવતી બાળકીને લીફ્ટમાં છેડતી અને અડપલા કર્યા, કાળજા ચીરતો બનાવ..!

જતી જિંદગી એ ભગવાનના નામ લઈને સ્વર્ગવાસ મળે તેવી પ્રાર્થના કરવાને બદલે વધુ એક ડોસાએ પોતાના લખાણને ભૂલ્યા નથી. અને ન કરવાના કામો કરી નાખ્યા છે. જેના કારણે તેમના પરિવારજનોને પણ ખૂબ મોટી મુશ્કેલીમાં સપડાઈ જવું પડ્યું છે. આ ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છે. આ વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં એક …

Read More »

મેળામાં જતા પરિવારની કારને ટ્રકે જોરદાર ટક્કર મારતા જ 6 લોકોને છુંદી નાખ્યા, અકસ્માતના દ્રશ્યો જોઈ રુંવાટા બેઠા થઈ જશે..!

અંબાજી વાળો હાઇવે દિનપ્રતિદિન રાહદારીઓ માટે કાળ સમાન સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ હાઇવે ઉપરથી માત્ર એક મહિનાની અંદર અંદર 10 જેટલા અકસ્માતો સામે આવ્યા છે. જેમાં 15 કરતાં વધારે લોકો મૃત્યુ પણ પામ્યા છે. અને હવે આબુ રોડ ઉપરથી વધુ એક અકસ્માત સામે આવ્યો …

Read More »

ટ્રેનમાં બેઠેલા મુસાફરોને ખરાબ વાસ આવતી હતી, TCને બોલાવી અજાણ્યું બેગ ખોલ્યું તો મળ્યું એવું કે પોલીસ પણ જોતી ને જોતી જ રહી ગઈ..!

રોજબરોજ રેલવેના માધ્યમથી દેશના લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. કોઈક વખત રેલવેમાં મુસાફરી કરતી વખતે કીમતી ચીજ વસ્તુઓનો હાથ ફેરવો થઈ જતો હોય તેવા બનાવો સામે આવે છે. દિન પ્રત્ય દિન જે લોકો રેલવેમાં મુસાફરી કરે છે, તેઓ ખૂબ જ સાવચેત રહીને મુસાફરી કરતા હોય છે. પરંતુ અત્યારે એક …

Read More »

ઘરમાં પિતાને શિખામણ દેતી મીઠુડી દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપ અને ભાઈએ કેનાલ પાસે ભરી લીધું મોટું પગલું.. જાણો..!

દરેક માતા પિતાને તેમના લાડકા દીકરા કે દીકરીના લગ્નની ખૂબ જ હોશ હોય છે. તેઓ ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હોય છે કે, ક્યારે અમારા દીકરા કે દીકરીના લગ્ન આવે અને પરિવારના સૌ કોઈ સભ્ય અમારા આંગણે આવેલા પ્રસંગમાં હાજરી આપી ઉત્સવની શોભા વધારે.. પરંતુ કેટલીક વાર જેમ જેમ દીકરા …

Read More »

પત્ની પાડોશીને પ્રેમ કરી બેસતા પતિને હથોડીથી ટીંચી નાખ્યો, લાશને લઈને 5 કલાક ફર્યા અને અંતે પોલીસની સામે થયું એવું કે… જાણો..!

પ્રેમ પ્રકરણ ભલભલા લોકોના પરિવાર વેર વિખેર થયા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં ખૂબ સુખી અને સારી રીતે ચાલતું લગ્નજીવન પ્રેમ પ્રકરણના કારણે બરબાદ થઈ ગયું છે. જેમાં એક વ્યક્તિને જીવ ગુમાવો પડ્યો છે. તો બાકીના લોકોને જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો આવ્યો છે. સંગીતા અને ધનરાજ બંને પતિ પત્ની છેલ્લા …

Read More »

કાકી-ભત્રીજાને રંગરેલીયા મનાવતા જોઈ કાકાએ પિત્તો ગુમાવ્યો અને ભત્રીજાને પતાવી દીધો, બીજે દિવસે કાકીએ આપઘાત કરી લેતા મચી ગયો હાહાકાર..!

ઘરમાં એકબીજા વ્યક્તિઓ સાથે ચાલતું પ્રેમ પ્રકરણ ભલભલા વ્યક્તિઓના પરિવારને બદનામ કરી નાખે છે. તેમજ પરિવાર માત્ર થોડા જ દિવસોની અંદર અંદર વેરવિખેર થઈ જતા પણ આપણે જોયા છે. અત્યારે એક ઘરની અંદર વધુ એક પ્રેમ પ્રકરણનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ ઘરના બે વ્યક્તિઓના જીવ પણ ગયા …

Read More »

સવારમાં કારીયાણાની દુકાન આગળથી ગઠીયો દૂધની બાટલી ચોરી ગયો, વિચિત્ર ચોરી જોઈને આંખો પહોળી થઈ જશે..!

કેટલાક લોકોની દાનત પહેલેથી જ ખરાબ હોય છે. કોઈ સારા કામ ધંધા કે નોકરી કરવાને બદલે તેઓ હંમેશા એકબીજા લોકોનું ખરાબ કરીને ઉપર આવવા માટે મથામણ કરતા હોય છે. પરંતુ જે લોકો ખરાબ પ્રવૃત્તિઓ કરે છે, તેઓ ક્યારેય પણ મોટા માણસ બની શકતા નથી. કારણ કે ભગવાન જે વ્યક્તિ મહેનત …

Read More »

જળઝીણી એકાદશીએ ઠાકોરજીને કુંડમાં સ્નાન કરાવતી મહિલાઓ ઉપર દીવાલ પડતા 8 મહિલા ડૂબવા લાગી, 2 મહિલાના મોતથી છવાયો માતમ..!

ભારતમાં ધાર્મિક તિથિઓની ખૂબ જ લાગણીસભર ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે જલજીણી એકાદશીનો પવિત્ર દિવસ હતો. આ દિવસે મહિલાઓ ઠાકોરજીને કુંડમાં સ્નાન કરાવે છે. આ ઉપરાંત જલજણી એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ ગઈકાલે જલજીની એકાદશીના પવિત્ર તેથી ઉપર ખૂબ જ મોટી ઘટના બની ગઈ છે.. આ …

Read More »