Breaking News

ટ્રેનમાં બેઠેલા મુસાફરોને ખરાબ વાસ આવતી હતી, TCને બોલાવી અજાણ્યું બેગ ખોલ્યું તો મળ્યું એવું કે પોલીસ પણ જોતી ને જોતી જ રહી ગઈ..!

રોજબરોજ રેલવેના માધ્યમથી દેશના લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. કોઈક વખત રેલવેમાં મુસાફરી કરતી વખતે કીમતી ચીજ વસ્તુઓનો હાથ ફેરવો થઈ જતો હોય તેવા બનાવો સામે આવે છે. દિન પ્રત્ય દિન જે લોકો રેલવેમાં મુસાફરી કરે છે, તેઓ ખૂબ જ સાવચેત રહીને મુસાફરી કરતા હોય છે.

પરંતુ અત્યારે એક પેસેન્જર ટ્રેનમાંથી સમગ્ર મુસાફરોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી જાય તેઓ એક બનાવ સામે આવી ગયો છે. આ ઘટના રેવાડીથી ગંગાનગર તરફ જતી પેસેન્જર ટ્રેનમાં બની છે. આ ટ્રેનમાં એક વ્યક્તિ દલપતભાઈની બાજુમાં આવીને બેઠો હતો. તેની પાસે એક કાળા રંગનું બેગ પણ હતું.

તેઓએ બેગની બાજુમાં મૂક્યું હતું. ત્યારબાદ તેઓ દલપતભાઈની બાજુમાં બેસી ગયા અને સુખ-દુઃખની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ તેઓ જ્યારથી દલપતભાઈની બાજુમાં બેઠા હતા ત્યારથી જ દલપતભાઈ ને ખૂબ જ અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગી હતી. આ ઉપરાંત ડબ્બામાં રહેલા અન્ય મુસાફરો એ પણ આ વ્યક્તિને બીજા ડબ્બામાં જવા માટે કહ્યું હતું..

કારણ કે, અસહ્ય દુર્ગંધ આવવાને કારણે સૌ કોઈ લોકો ખૂબ જ કંટાળી ગયા હતા. પરંતુ આ મુસાફર ત્યાંથી ઊભા ન થતા લોકો એ ટીસીને બોલાવ્યા હતા. ત્યારબાદ આ દુર્ગધ ક્યાંથી આવે છે, તેની પણ જાણ મેળવવામાં આવી હતી. ત્યારે આ વ્યક્તિ પાસે રહેલી બેગને ખોલતા જ ટીસી સહિત અન્ય મુસાફરોના પણ હોશ ઉડી ગયા હતા..

કારણ કે આ બેગની અંદરથી અંદાજે પાંચ વર્ષની આસપાસની ઉંમરનો એક બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. અને આ દુર્ગંધ આ બાળકની લાશ માંથી આવી રહી હતી. જ્યારે ચાલુ ટ્રેને આ બનાવ બન્યો ત્યારે એકાએક ફાફડાટ મચી ગયો હતો. સૌ કોઈ લોકો આમથી આમથી આમ હડિયા પાટી કરવા લાગ્યા હતા.

જ્યારે આગળનું સ્ટેશન આવ્યું ત્યારે પોલીસને પણ જાણ કરવામાં આવી અને રેલવે પોલીસ ટ્રેનની અંદર તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી. ત્યારબાદ દરેક વ્યક્તિના સામાનની પણ તલાશી લેવામાં આવી તેમજ આજાણ્યા વ્યક્તિ પાસે રહેલી બેગમાંથી મૃતદેહ મળી આવતા આમૃતદેહ કોનો છે..?

તેમજ તે આ મૃતદેહને બેગમાં લઈને શા માટે આમથી આમ મુસાફરી કરી રહ્યો છે, આ તમામ માહિતીઓ પોલીસ મેળવી રહી છે. જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે તેઓએ પણ હોશ ગુમાવી દીધા હતા. કારણકે જે વ્યક્તિએ કોઈ વ્યક્તિનું મોત નીપજાવી હોય તે જ વ્યક્તિ જુઓ મૃતદેહને પોતાની પાસે લઈને રખડતો હોય તો હકીકતમાં તે વ્યક્તિ ખૂબ જ પાગલ બની ગયેલો હશે..

અથવા તો તેની બુદ્ધિ બહેર મારી ગઈ હશે, આ મૃત બાળકની ઉંમર અંદાજે પાંચ વર્ષની હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલ્યો છે. જ્યારે આ અજાણ્યા વ્યક્તિની ધરપકડ કરી તેની કડકમાં કડક પૂછતા જ કરવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *