Breaking News

Gujarat Posts Team

વાવાઝોડાની અસર: અહીં ખાબક્યો 9 ઈંચ વરસાદ અને હવે ઉકાઈ ડેમ માંથી પણ…

પૂર્વમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ‘ગુલાબ’ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં તે અન્ય એક વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડી …

Read More »

જાણો! હવામાન વિભાગ કઈ રીતે આગાહી કરે છે, શા માટે તેઓની દરેક આગાહી સાચી પડે છે? જાણો..!

હવામાન વિભાગ માટે દરરોજ હવામાનની સચોટ આગાહી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગ કેવી રીતે આગાહી કરે છે તે આપણે જાણવું જરૂરી બની જાય છે. ચાલો તેના વિશે જાણીએ. હવામાનની આગાહી સીધી કૃષિ સાથે સંબંધિત છે. હવામાન કૃષિને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ માનવામાં આવે છે. હાલમાં, …

Read More »

ગુજરાત પર વધુ એક સંકટ! આવી રહ્યું છે “શાહીન” વાવાઝોડું.. જાણો ક્યાં અને કઈ તારીખે ટકરાશે.!

ગુલાબ વાવાઝોડાએ અસર દેખાડવાની ચાલુ કરી દીધી છે. ત્યારે ગુજરાત પર વધુ એક વાવાઝોડું “શાહીન” પ્રવેશશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. ગુજરાતના મધ્યભાગમાં ચક્રવાત પ્ર્ચેશી ગયું છે જે હવે આખા ગુજરાતમાં ફેલાઈ જતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ પેદા થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો બીજી …

Read More »

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડુ ત્રાટક્યું! ભારે વરસાદના વાદળો ફાટ્યા.. હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી..

ગુલાબ વાવાઝોડું ઓડિશા ના દરિયા કિનારાના વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ્યું હતું. જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું હતું. પરંતુ તે ગઈ રાત્રે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. જેની અસર સમગ્ર ગુજરાતભરમાં દેખાય છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ બનેલું હતું. તેમજ મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો. …

Read More »

આજે આયુષ્માન અને સૌભાગ્ય યોગની રચનાને કારણે આ રાશિઓને ઘણો લાભ મળશે, ધન અને સંપત્તિમાં વધારો થશે.

ગ્રહો અને નક્ષત્રોની સતત બદલાતી ગતિને કારણે આકાશમાં ઘણા શુભ અને અશુભ યોગો રચાય છે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ યોગ્ય હોય, તો તેના કારણે જીવનમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય છે, પરંતુ તેની નબળી સ્થિતિને કારણે …

Read More »

શનિદેવ આ રાશિઓની પરેશાનીઓથી છુટકારો મેળવશે, તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાતી રહે છે, જેના કારણે તમામ રાશિઓ પર ચોક્કસપણે કેટલીક અસર જોવા મળે છે. જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો દ્વારા એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની હિલચાલ યોગ્ય હોય તો તેના કારણે જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની હિલચાલના …

Read More »

આજે માસિક દુર્ગાષ્ટમી પર, ગ્રહો અને નક્ષત્રો આ રાશિઓ પર કૃપા કરશે, થોડો મોટો નફો થશે

ગ્રહો અને નક્ષત્રો દરરોજ તેમની હિલચાલ બદલતા રહે છે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની હિલચાલ યોગ્ય હોય, તો તેના કારણે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમની હિલચાલના અભાવને કારણે જીવનમાં નકારાત્મક પરિસ્થિતિઓ ઉભી થવા લાગે છે. …

Read More »

શુક્ર કર્ક રાશિમાં સંક્રાંતિ કરશે, આ 7 રાશિઓને લાભ થશે, ચારે તરફથી પૈસા આવશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો સમય સાથે પોતાની રાશિ બદલતા રહે છે, જેના કારણે તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર જોવા મળે છે. જ્યોતિષવિદ્યાના નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહોની હિલચાલ યોગ્ય હોય, તો તેના કારણે સુખદ પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમની હિલચાલના અભાવને કારણે જીવનમાં ઘણી …

Read More »

મમતા લજવાઈ : માતાએ પોતાના જ 10 વર્ષના બાળકને ઝેર આપી દિધુ, કારણ જાણીને ચોંકી ઉઠશો.. જાણો..!

કહેવાય છે કે મા તે મા બીજા બધા વગડાના વા.  માતા અને પુત્ર નો પ્રેમ અજોડ છે. એક માતા તેના બાળકનું પાલન-પોષણ કરીને તેનો સારી રીતે ઉછેર કરે છે. તેમજ તેની દરેક વાતની સંભાળ રાખે છે. પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં બે ઘટના એવી બની છે. જેનાથી માં ની મમતા લજવાઇ …

Read More »

ખેતરમાં કરંટ લાગતા બાપ-દીકરા સહીત 3 લોકોના મોત થતા માહોલ બન્યો ગમગીન.. વાંચો..!

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે સપાટો બોલાવ્યો છે. ઠેર ઠેર પાણી ભરવાના કારણે વીજળીની લાઈનોમાં વરસાદી પાણી અડવાથી ખામીઓ સર્જાય છે. તેથી ચોમાસાની સીઝનમાં વીજ કરંટ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસતા કેટલાય લોકોના મોત પણ થયા છે. જેમાં વૃક્ષ ધરાશાયી થવા, મકાનો પડવાથી, …

Read More »