Breaking News

Gujarat Posts Team

10 વર્ષના માલધારી બાળક પર અજગરે હુમલો કર્યો અને પછી તો.. જુવો વિડીયો

આજકાલના સમયમાં સાહસિક બાળકો ખુબ ઓછા જોવા મળે છે. જે બાળકોમાં સાહસ ફૂટી ફૂટીને ભરેલું હોઈ તે બાળકના માતા પિતા પણ ખુબ સાહસિક હોઈ છે. કહેવાઈ છે કે કોઈપણ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સાહસ અને નિર્ણય લેવાની શક્તિ ખુબ જ જરૂરી હોઈ છે.. આજે અમે વાત કરીશું એક 10 …

Read More »

મફતમાં સફરજન આપવાની ના પાડતા પોલીસવાળાએ ગરીબ અને સગર્ભા મહિલા લારીવાળી સાથે કર્યું એવું કે…! વાંચો..

આપડે ઘણી વાર નજર સામે પણ જોયુ છે અને ન્યુઝમાં સાંભળ્યું પણ છે કે અમુક પોલીસવાળા ફેરિયા પાસેથી મફતમાં શાકભાજી કે અન્ય કોઈ વસ્તુઓની માંગ કરતા હોઈ છે. જો એ લોકો મફત માં વસ્તુ ન આપે તો બીજા દિવસે તેઓને હેરાન કરવામાં આવે છે અને ધંધો નથી કરવા દેતા. આ …

Read More »

શું દિવાળી બગાડશે કમોસમી વરસાદ..!? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, પવન સાથે તોફાનો ફાટી નીકળશે – ખાસ વાંચો..!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળા દરમિયાન પણ કમોસમી વરસાદની તથા વાવાઝોડાની આગાહી કરી છે. તેમના અનુસાર પવનવાહક નક્ષત્રના યોગના કારણે વાવાઝોડાની શક્યતા વધી છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જેની અસર નવેમ્બર મહિના ઉપરાંત ડિસેમ્બર દરમિયાન પણ જોવા મળશે. રાજ્યમાં આજે કમોસમી વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત …

Read More »

અંબાલાલ પટેલની મોટી આગાહી : દિવાળી પછી આ તારીખે ગુજરાત પર ત્રાટકશે મોટા વાવાઝોડા, આ વિસ્તારો હાઈ એલર્ટ પર રખાશે.. વાંચો..!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળા દરમિયાન પણ કમોસમી વરસાદની તથા વાવાઝોડાની આગાહી કરી છે. તેમના અનુસાર પવનવાહક નક્ષત્રના યોગના કારણે વાવાઝોડાની શક્યતા વધી છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જેની અસર નવેમ્બર મહિના ઉપરાંત ડિસેમ્બર દરમિયાન પણ જોવા મળશે. રાજ્યમાં આજે કમોસમી વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત …

Read More »

અંબાલાલની મોટી આગાહી : શિયાળો બેસે એ પહેલા આ વિસ્તારમા આભ ફાટતા પડશે અતિભારે વરસાદ… વાંચો..!

હાલ ગુજરાતમાં ત્રણેય ઋતુનું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. સવારે ઝાકળ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો હોઈ તો બપોરે ગરમી નો પારો ઉપર હોઈ તો વળી બપોર પછી ક્યારેયક વરસાદી કઝાપટું પડે એટલે આખા દિવસનો બફારો ખતમ થઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લગભગ થઈ ચુકી છે. છતાં પણ …

Read More »

દિવાળી પહેલા પહોચી જશે 2 નવા વાવાઝોડા ? લો પ્રેશરના લીધે દરિયામાં જન્મશે ચક્રવાત.. વાંચો..!

ગુજરાતમાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હજુ પણ જીણા જીણા ઝાપટાઓ પડવાના ચાલુ જ છે. કોઈક જગ્યા એ સારું ઝાપટું પડી જાય તો અમુક જગ્યાએ જીણી જણ સ્વરૂપે વાતાવરણ ઠંડુ કરે છે. મૂળ જોવા જઈએ તો ચોમાસું સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. શું હજી પણ વરસાદ વરસશે કે …

Read More »

પિતૃદોષના લીધે જીવનમાં આવે છે આવી સમસ્યા, તેના લક્ષણો અને દુર કરવાના ઉપાય આજે જ જાણો..!

આ સમય દરમિયાન લોકો તેમના મૃત પૂર્વજો માટે વિવિધ ધાર્મિક કાર્યો અને ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મ અનુસાર પિતૃ પક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ જેવા કામ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. …

Read More »

સંતોષી માતાના દરબારમાં દર્શન કરનારની તમામ ઇચ્છાઓ થાય છે પૂર્ણ, ગરીબ પણ બની જાય છે કરોડોપતિ..

જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તેની સમસ્યાનું સમાધાન ન થઈ રહ્યું હોય તો તે વ્યક્તિ હંમેશા ઈશ્વરના શરણમાં જાય છે અને તેના જીવનના દુ: ખ અને સમસ્યાઓ દૂર કરવા પ્રાર્થના કરે છે. માર્ગ દ્વારા, આપણા દેશમાં આવા ઘણા ધાર્મિક સ્થળો છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં …

Read More »

શનિવારની સાંજે કરી લો આ 3 કામ, પછી શનિદેવની કૃપા આખુ વર્ષ બનેલી રહેશે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે હંમેશા મનુષ્યની ક્રિયાઓના આધારે ફળ આપે છે. આપણે બધા જાણીએ છીએ કે શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. લોકો શનિવારે શનિદેવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે જેથી …

Read More »

આ ચમત્કારિક મંદિરમાં કાળી માતાની મૂર્તિને નીકળે છે પરસેવો, ઈતિહાસ વાંચીને ધન્ય થઈ જશો..

આપણા દેશમાં આવા ઘણા ચમત્કારિક મંદિરો છે, જે કેટલીક વિશેષતા અને તેમના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણીવાર જોવા મળે છે કે વિજ્ઞાન પણ ઘણા મંદિરોના ચમત્કારો સામે નિષ્ફળ જાય છે. આજે, આ લેખ દ્વારા, અમે તમને માતા દેવીના આવા ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં બેઠેલી …

Read More »