Breaking News

આજનુ રાશિફળ (10/12/2021) – હાલ આવનાર સમયમા રામભક્ત હનુમાન કરશે આ પાંચ રાશીજાતકોની મનોકામનાઓ પૂરી

મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશી (બ.વ.ઉ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો …

Read More »

આજનુ રાશિફળ (09/12/2021) – આજ રોજ ૭૫ વર્ષ બાદ બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ, ભરાશે ધનના ભંડાર અને ઘરમાં આવશે ખુશીઓ

મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે …

Read More »

આજનુ રાશિફળ (08/12/2021) – આજ રોજ ૩૩૩ વર્ષ બાદ આ રાશીજાતકો પર વરસી છે કુબેર મહારાજની કૃપા, મળશે સફળતા અને ખુલશે ભાગ્યના દ્વાર

મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. વૃષભ : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.કાર્યમાં મુશ્કેલી …

Read More »

આજનુ રાશિફળ (07/12/2021) – આજે ૮૦૦ વર્ષ બાદ આ રાશીજાતકો પર વરસશે માતા લક્ષ્મીની કૃપા, ઘરે ભરાશે ધનના ભંડાર અને આવશે સુખ-સમૃદ્ધિ

મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે …

Read More »

આજનુ રાશિફળ (06/12/2021) – ભોલેનાથ ત્રીજી આંખ ખોલી વરસાવશે આ રાશીઓ પર આશીર્વાદ…

મેષ – આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ક્ષણે રુષ્ટા-ક્ષણે તૃષ્ટાની સ્થિતિ હોઈ શકે છે. ધાર્મિક સંગીત તરફ ઝુકાવ વધી શકે છે. કેટલાક જૂના મિત્રો સાથે સંપર્ક થઈ શકે છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થઈ શકે છે. આવકમાં વધારો થશે. અતિશય પરિશ્રમને કારણે તમે પરેશાન થઈ શકો છો. વૃષભ- મન પરેશાન રહેશે. મનમાં નિરાશાની લાગણી …

Read More »

આજનુ રાશિફળ (05/12/2021) – આવનાર દિવસોમા આ ચાર રાશિઓના ભાગ્યમાં બની રહ્યો છે રાજયોગ, જાણો તમારી રાશી છે કે નહિ આ યાદીમાં…?

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે. વૃષભ (બ,વ,ઉ) : આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થાય. કુટુંબીજનો અને નિકટના મિત્રો …

Read More »

7 રાજ્યોમાં તબાહી મચાવે એટલું મોટું છે જવાદ વાવાઝોડું, જાણો હાલ ક્યાં પહોચ્યું… અને ક્યારે ત્રાટકશે..!

તાઉતે, ગુલાબ અને શાહીન વાવાઝોડા બાદ હવે એક નવું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જવાદ વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 12 કલાકમાં ચક્રવાત તોફાન જવાદ વાવાઝોડાનું …

Read More »

અંબાલાલ પટેલની ‘જવાદ’ વાવાઝોડા અંગે મોટી આગાહી, આ તારીખે ગુજરાત પર મોટા સંકટના વાદળો ઘેરાશે..

ગુજરાતમાં હાલ ઠંડા શિયાળાની વચ્ચે અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે થાઈલેન્ડમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. અને 4 તારીખના રોજ ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં દરિયાકિનારે ટકરાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે થી …

Read More »

આજનુ રાશિફળ (03/12/2021) – આજે થશે ગુરુપુષ્ય યોગનું નિર્માણ, આ પાંચ રાશીજાતકોને થશે ધનલાભ અને મળશે સુખ-સમૃદ્ધિ, જાણો કેવો રહેશે તમારી રાશિનો હાલ…?

મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે. વૃષભ : સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. …

Read More »

તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ હવે “જવાદ” વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા તૈયાર, આ તારીખે ત્રાટકશે ગુજરાત પર.? વાંચો.!

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખુબ બહાયાનક તબાહી ફેલાવી હતી. લોકોની જમીન, મકાન અને પશુઓ પણ તણાઈ ગયા હતા. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. ખુબ જ નુકસાની સહન કરવી પડી હતી. ત્યાર બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવીને ગયું છે. તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ …

Read More »