સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા બાબતે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં શોક છવાયો છે. આજે સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી અને ત્યાર બાદ ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈ ધ્રુવ વેકરીયાએ તેને મુખાગ્ની આપીને અંતિમ સંસ્કાર થયા હતા. સુરતમાં હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.. હાલ લોકોમાં શોક અને રોષ બંને જોવા …
Read More »પડોશમાં રેહતા યુવકે 3 વર્ષના દીકરા સાથે કર્યું એવું કે, જોતા જ માતા-પિતાને આવી ગયા અંધારા, પરિવાર થયો દોડતો..
રોજ રોજ નના બાળકો સાથે અણબનાવો વધતા જાય છે. છેલ્લા થોડાક દિવસોથી એવા સમચાર સાંભળવામાં આવે છે કે રોજ રોજ નાના બાળકો સાથે અણબનાવો બનતા હોઈ છે. જેમાં શરીરક અડપલા અને દુ.ષ્ક.ર્મ.ના કેસો પણ સામેલ હોઈ છે. અત્યારે એવો જ એક રુંવાડા બેઠા કરી દેતો કિસ્સો પંચમહાલના ગોધરામાંથી સામે આવ્યો …
Read More »વિધવા માતાના એકનો એક દીકરાનું અકસ્માતમાં કરુણ મોત, 6 મહિના પહેલા જ કરી હતી સગાઈ.. ઓમ શાંતિ..!
ગુજરાતમાં અકસ્માતોના બનાવો ખુબ જ વધી રહ્યા છે. ગઈકાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે સૌ પ્રેમી યુગલો તેમજ નવ યુવાનો બહાર નીકળ્યા હતા. દરેક લોકો આ દિવસને પોતપોતાના પ્રેમિકા-પ્રેમી સાથે ઉજવ્યો હશે. કહેવાઈ છે કે આ દિવસ એક બીજા માટે બન્યો છે. પરતું એ જ દિવસે યુવક યુવતીનું અકસ્માતમાં મોત થતા …
Read More »ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાબતે રાજભા ગઢવી, ગોપાલ ઈટાલીયા અને અલ્પેશ ઠાકોરે આપ્યા આકરા નિવેદનો, કહ્યું કે હવે તો ઘા….
સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા બાબતે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં શોક છવાયો છે. આજે સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી અને ત્યાર બાદ ગ્રીષ્માના ઈજાગ્રસ્ત ભાઈ ધ્રુવ વેકરીયાએ તેને મુખાગ્ની આપીને અંતિમ સંસ્કાર થયા હતા. સુરતમાં હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.. હાલ લોકોમાં શોક અને રોષ બંને જોવા …
Read More »સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી 93 વર્ષે દેવલોક પામ્યા, આજે લેશે સમાધી.. ઓમ શાંતિ..
સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક મહાન સેવાભાવી સંતો, માતાજી માનવધર્મની ઉત્કૃષ્ટ સેવા આપીને દરેક સમાજ માટે ભક્તિનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢના મઢડા ગામમાં ચારણ કુળ ના સોનલ ધામ મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ ભારતની સાથે સાથે વિદેશોમાં વસતા લાખો-કરોડો ભક્તોમાં નિરાશા છવાઈ ગઈ …
Read More »જવતલ હોમવાને બદલે ઈજાગ્રસ્ત ભાઈએ ગ્રીષ્માને મુખાગ્નિ આપી, લોકોએ ઘરની બહાર નીકળી બે હાથ જોડી આપી શ્રધાંજલિ, જુવો કરુણ દ્રશ્ય..!
રુંવાડા બેઠા કરી નાખે તેવી એક તરફી પ્રેમમાં હત્યાના કેસમાં આજે આખું સુરત શોકમય બની ગયું છે. આજે દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ગ્રીષ્માના પિતા આજે સવારે આફ્રિકાથી આવ્યા છે. તેમજ તેની માતાને પણ આજે સવારે જ જાણ કરવામાં આવી હતી કે હવે …
Read More »ગ્રીષ્માના મૃતદેહને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવ્યો, દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોતા જ માં-બાપ ઢળી પડ્યા..
ગ્રીષ્મા વેકરીયાના મૃતદેહને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. ગ્રીષ્માના પિતા આફ્રિકાથી સુરત આવ્યા અને તેઓને તેમની લાડકવાઈ દીકરી ગ્રીષ્માની હત્યા થઈ હોવાની જાણ મળતા જ તેઓ ગહેરા શોકમાં ચાલ્યા ગયા હતા. દીકરી ગ્રીષ્માને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોઈને પડી ભાંગ્યા હતા. માતા-પિતાએ …
Read More »ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા, માં-બાપનું હૈયાફાટ રુદન જોઇને આંસુ સરી પડશે, આખું સુરત શોકમાં..!
સુરતમાં એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણી નામના યુવકે 21 વર્ષની માસૂમ ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્મા વેકરીયાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી… અને તેઓને ખાતરી આપી હતી કે દીકરી ગ્રીષ્માના હત્યારાને …
Read More »પતિએ પત્નીના ગુપ્ત અંગ પર છરીના ઘા મારી મારીને બંધ રૂમમાં લોહીની નદી વહેવડાવી, આ પાછળનું કારણ છે હોશ ઉડાવે તેવું..!
પતિ-પત્ની વચ્ચે રહેલા મનના મેલના કારણે કેટલાય અણ બનાવો બનતા હોય છે. જેમાં વધુ એક બનાવ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. પતિ અને પત્ની વચ્ચે રહેલા નાના વહેમ પણ ખૂબ મોટો ઝઘડો સાબિત થઈ શકે છે. એટલા માટે પતિ અને પત્ની વચ્ચે યોગ્ય મનમેળ હોવો જરૂરી છે. જેથી કરીને …
Read More »જાહેર ચોકમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે આવી રીતે પકડી પાડ્યા, 14 લોકોને જુગારી બાજી રમતા રંગે હાથ પકડ્યા..!
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જુગાર રમવાનું ધીમું પડયું હતું. પરંતુ ઘણા સમય પછી ફરી એક કિસ્સો માંડવીના રાંધેજામાંથી સામે આવ્યો છે, જેમાં માંડવી ચોક પાસે જાહેર જગ્યા પર જુગાર રમતાં ૧૪ લોકોને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસને બાતમી મળી હતી કે માંડવી ચોક પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે… તેથી …
Read More »