Breaking News

ખેતી

સિંગ અને કપાસિયા તેલ હજુ 4 મહિના ઓછા નહી થાય, આ તારીખથી ઘટશે ભાવ.. જાણો

ખાદ્યતેલના (Edible Oil) ભાવમાં સામાન્ય માણસને અત્યારે કોઈ રાહત મળશે નહી. બજારના જાણકારોનું કહેવું છે કે ઓક્ટોબર-નવેમ્બર સુધી ખાદ્યતેલના ભાવ (Oil Price) ઘટવાના નથી. છેલ્લા 6 મહિનામાં સરસવ, મગફળી અને પામ તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં પણ વધારો થયો છે. જો કે સરકારે …

Read More »

પોતાના ખેતરમાં જ આવી રીતે બનાવો જૈવિક ખાતર , ખેતીનો 75% ખર્ચ ઘટી જશે – ગેરંટી.

ખેડૂતોને (Farmers) પાકનું ઉત્પાદન સારૂ મળે તેના માટે જમીન, સિંચાઈ, આબોહવા વગેરે જેવા પરિબળો ભાગ ભજવે છે. સાથે જે તે પાક માટે ખાતર પણ અગત્યની બાબત છે. સામાન્ય રીતે, ખેડૂતો રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરે છે, પરંતુ રાસાયણિક ખાતરોની પણ કેટલીક હાનિકારક અસરો થાય છે. આવી સ્થિતિમાં, કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક …

Read More »

જામનગરમાં બાગાયતી ખેતી કરી ખેડૂતો કરી રહ્યા છે 8-10 લાખની કમાણી.. એકવાર જરૂર વાંચજો.

ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓને આકાર આપી ધરતીપુત્રોના પરિશ્રમ સાથે સરકારના સાથથી ગુજરાતના કૃષકોના સોનેરી સૂર્યના સ્વપ્ન પૂર્ણ કર્યા છે. જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત (Farmers) જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટની (Dragon Fruit) ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે. જયંતીભાઈ સરકારની આત્મા યોજના …

Read More »

બનાસકાંઠાના ખેડૂતો વિદેશી પાકોની ખેતી કરી ને કમાય છે લાખો રૂપિયા, 1 લીટર તેલના મળે છે 14 હજાર રૂપિયા.

ખેડૂતોની સાહસિકતા (Entrepreneurship) અને પ્રયોગશીલતા હંમેશા નવા પાકો અને પરિણામો આપે છે. આપણે આજે એક એવા ખેડૂતની વાત કરી રહ્યા છીએ જેઓએ વિદેશમાં થતી જિરેનિયમની (Geranium) ખેતી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ખેડૂતો ખેતીને સફળ બનાવવા માટે હંમેશા નવા-નવા પ્રયોગો કરતા રહે છે. તેના લીધે જ કચ્છ જેવા સૂકા અને મોટે ભાગે …

Read More »

રુદ્રાક્ષ કેવી રીતે બને છે અને તે ક્યાં મળે છે ? જાણો રુદ્રાક્ષ સંબંધિત તમામ માહિતી

આપણે ઘણીવાર સાધુ-સંતો અને લોકોના ગળામાં રુદ્રાક્ષની (Rudraksha) માળા જોતા હોઈએ છીએ. લોકો તેના દ્વારા મંત્ર જાપ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રુદ્રાક્ષ ક્યાંથી આવે છે અને તેનું મહત્વ શું છે? ખૂબ ઓછા લોકો રુદ્રાક્ષ વિશે જાણતા હશે. અહી રુદ્રાક્ષને લગતી દરેક માહિતી વાંચો જે તમે …

Read More »

ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

ખેડૂતો પાસે હવે બીજા કાર્યો કરવા માટે સમય છે. તેઓ આ સમયનો ઉપયોગ કેટલીક શાકભાજી ઉગાડીને વધારાના પૈસા કમાવવા માટે કરી શકે છે. આ ઉપરાંત પશુઓ માટે લીલા ઘાસચારાની અછતને દૂર કરવા માટે પણ કરી શકાય છે. ખરીફ પાકની (Kharif Season) રોપણી-વાવણી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અથવા તેના અંતિમ …

Read More »

આ ખાસ ગાયનુ કરો પાલન, દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને મળશે આર્થિક લાભ..

આ ગાય વાર્ષિક ધોરણે 2100 લિટરથી વધુ દૂધ આપે છે. આ ગાયનું દૂધ મોંઘું હોય છે એટલે કે લગભગ 70 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. તેમાંથી તૈયાર કરેલા ઘીનો ભાવ પણ બજારમાં રૂ. 2000 થી વધુ હોય છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની (Farmers) આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી …

Read More »

મોટી મોટી બીમારીઓમા કામ આવે છે સરગવાના પાન ,ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.સિંઘ કહે છે કે સરગવાની ખેતીથી ખેડૂતો સરળતાથી સારી આવક કરી રહ્યા છે. પરંતુ આપણે એ પણ જાણવાની જરૂર છે કે તેને ખાવાથી આપણને શું ફાયદો થઈ શકે છે. સરગવાનો (Drumstick) ઉપયોગ અનેક રીતે થાય છે. સરગવા અને મીઠા લીમડા વિશે ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતના લોકોને પહેલેથી …

Read More »

મોદી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે? જાણો શું છે સરકારની વિચારણા

રાજકારણીઓ જે રીતે લોન માફીની લોલીપોપ બતાવે છે, તેટલી સહેલાઈથી ખેડૂતોની લોનની રકમ માફ થતી નથી. કેટલીકવાર કહ્યા કરતાં ઓછી રકમ માફ કરવામાં આવે છે અને તેને ચગાવવામાં આવે છે. ચૂંટણીના સમયગાળામાં પક્ષો સામાન્ય રીતે અન્ન દાતાઓને લોન માફી આપવાનું વચન આપે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી લોન માફી માટેનું …

Read More »

હળવદના આ ખેડૂત કાજુની ખેતી કરીને 30 લાખની આવક ઉભી કરે છે, જાણીલો કેવી રીતે ..

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પથ્થરમાંથી પણ પાણી કાઢવા માટે જાણીતા છે, ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતે રેતાળ જમીનમાં કાજુની બાગાયતી ખેતી કરીને મબલખ આવક ઊભી કરી છે. રેતાળ જમીન હોવા છતાં ખેડૂતો લીંબુ, દાડમ, સરગવો, ડ્રેગન ફ્રૂટ્સ જેવા નવીનતમ પાક વાવીને આવક રળી રહ્યા છે. ત્યારે હળવદના …

Read More »