Breaking News

ફિલ્મ ‘સૂર્યવંશમ’ : ઠાકુર ભાનુપ્રતાપ ને ઝેરી ખીર ખવાડવા વાળું બાળક થઇ ગયું મોટું,અત્યારે આવા સબંધ છે અમિતાભ સાથે…જાણો!!

વર્ષ 1999 માં આવેલ નિર્દેશક ઈ.વી.વી સત્યનારાયણ અને પ્રનવાનંદ ની ફિલ્મ સૂર્યવંશમ અમિતાભ બચ્ચન ની ટીવી પર ચાલવા વાળી સૌથી વધારે અને લાંબી ફિલ્મ છે. આ ફિલ્મ ને સોની મેક્સ પર સૌથી વધારે દેખાડવામાં આવે છે. ફિલ્મ સૂર્યવંશમ સોની મેક્સ પર એટલી વખત દેખાડવામાં આવી ચુકી છે કે એવું લાગે છે કે માનો આ ચેનલ એ અમિતાભ બચ્ચન નું પાછળ ના જન્મ નું કોઈ દેવું અથવા ઉધાર લીધેલું હોય જે તે આ ફિલ્મ ને દરેક બીજા દિવસે આ ચેનલ પર દેખાડી દે છે. આ ફિલ્મ આ ચેનલ પર એટલી વખત આવી છે કે હવે તેનો એક-એક સીન અને ડાયલોગ્સ લોકો ની જુબાન પર ચઢી ગયો છે અને ખરેખર આ ફિલ્મ તમે પણ એક થી બે વખત જરૂર દેખી હશે. ફિલ્મ માં ખાસ ભૂમિકા ભજવવા વાળા હીરા ઠાકુર નો દીકરો અને ઠાકુર ભાનુપ્રતાપ નો પૌત્ર પણ છે જે હવે મોટો થઇ ગયો છે. ઠાકુર ભાનુપ્રતાપ ને ઝેરી ખીર ખવડાવવા વાળું બાળક થઇ ગયું મોટું, ચાલો દેખાડીએ તમને તે છોકરા ના વિશે.

ઠાકુર ભાનુપ્રતાપ ને ઝેરી ખીર ખવડાવવા વાળું બાળક થઇ ગયું મોટું

ઠાકુર ભાનુપ્રતાપ પુરા ગામ નો નિર્ણય કરે છે પરંતુ પોતાના જ દીકરા પર હંમેશા ગરમ રહે છે. હીરા ઠાકુર નો રોલ માનો કળયુગ માં શ્રવણ કુમાર પેદા થઇ ગયા હોય. ફિલ્મ માં આ બાપ દીકરા નો રોલ અમિતાભ બચ્ચન એ ભજવ્યો છે પરંતુ તે બાળક નો રોલ આનંદ વર્ધન એ ભજવ્યો હતો, જેનું પૂરું નામ પીબીએસ આનંદ વર્ધન છે.

આંધ્ર પ્રદેશ માં રહેવા વાળા આનંદ એ ફક્ત 3 વર્ષ ની ઉંમર માં સિલ્વર સ્ક્રીન પર પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. અસલ માં આનંદ ના દાદા બીપી શ્રીનિવાસ એક સિંગર હતા અને તેમનું નામ દિગ્ગજ સિંગર્સ માં આવતું હતું. તેમને પોતાના કેરિયર માં તેમને 3000 હાજર થી વધારે ગીતો ગાયા હતા. વર્ષ 2003 માં 82 વર્ષ ની ઉંમર માં તેમનું નિધન થઇ ગયું હતું. શ્રીનિવાસ ઇચ્છતા હતા કે તેમનો પૌત્ર એક્ટર બન્યા, તેથી તે આનંદ ને બાળપણ થી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી જોડાયેલ લોકો ને ઘર લઈને આવ-જાવ કરતા હતા.

એક વખત ની વાત છે જ્યારે ગુણશેખર આનંદ ના ઘરે આવ્યા તો તેમને આનંદ ને દેખ્યા અને કહ્યું કે તેને કેમેરા ની સામે લાવી શકાય છે. પછી ડાયરેક્ટર ગુણશેખર એ આનંદ ને રામયણમ નામ ની ફિલ્મ માં કાસ્ટ કરી લીધા. આ ફિલ્મ માં વાલ્મીકી અને હનુમાન ના રોલ માં આનંદ દેખાડવામાં આવ્યા. શરુઆત રામાયણમ થી થઇ પરંતુ આનંદ ની ચર્ચા ઇન્ડસ્ટ્રી માં ફિલ્મ પ્રિયારાગલુ થી થઇ. નિર્દેશક કોડનદરમી એ આ ફિલ્મ ને બનાવ્યા અને તેમાં લીડ અભિનેતા તરીકે જગપતિ બાબુ અને સૌન્દર્ય એ કામ કર્યું હતું.

જ્યારે આનંદ એ પોતાના કેરિયર ની શરુઆત ની ત્યારે તે ફક્ત 3 વર્ષ ના હતા અને પોતાની પરફોર્મન્સ થી નંદી એવોર્ડ ફોર દી બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટ પણ જીત્યો. તેના પછી આનંદ એ તેલુગુ અને તમિલ ભાષા માં બનેલી ફિલ્મ સૂર્યવંશમ માં કામ કર્યું. તેને હિંદી માં ડબ પણ કરવામાં આવ્યું અને તે સમયે તેમની ઉંમર 13 થી 14 વર્ષ જ હતી અને તેના પછી તે સિલ્વર સ્ક્રીન થી ગાયબ થઇ ગયા હતા. તેમના પિતા વ્યવસાય થી સીએ છે અને તેમની માં હાઉસવાઈફ છે. બાળપણ થી ફિલ્મો થી દુર રહેવા વાળા વર્ષ 2016 માં તેમને તમિલ ફિલ્મ થી ડેબ્યુ કર્યું તેમાં તેમની હિરોઈન શ્રુતિ હાસન હશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *