મોબાઈલમાં ખાસ સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડિયો અને ફોટાઓ વાયરલ થતા હોય છે. એવામાં કેટલાક વિડીયો જોઈને વિડિયો જોનાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખૂબ જ સક્રિય હોય છે. લોકો આવા વીડિયો મળતા પોતાના મિત્રો તેમજ સગાસંબંધી ઓ સાથે share કરે છે…
આપણી જ આસપાસ માં શહેરોમાં અને ગામડાઓ માં પણ જોયું જ હશે અનેક વાર સ્થાનિક વસવાટ કરતા પશુઓ અને પ્રાણીઓ ખુબ આનંદથી અને પ્રેમભાવ થી રહેતા હોય છે પરંતુ કયારેક કોઈ ઘટના બનતી હોય છે જેના કારણે તેઓ પણ અંદરો-અંદર બાખડી પડતા હોય છે અને આવી ઘટના જો કેમરામાં કેદ થઈ હોય તોતો તેનો લ્હાવો તમામ લોકો ઉઠાવતા હોય છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેલો વિષય મહારાષ્ટ્રના બીડમાં એક કૂતરા અને વાંદરાની લડાઈનો વીડિયો છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં વાંદરાઓની ટોળકી કૂતરાઓના જીવનું દુશ્મન બનાવી રહી છે. દરમિયાન, આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,
જેમાં એક વાંદરો બાલ્કનીમાંથી કૂતરાના બચ્ચાને લઈ જઈ રહ્યો છે, જેની પાછળની વાર્તા સનસનાટીથી ભરેલી છે. જો કે કેટલાક લોકોએ આ વીડિયોને મહારાષ્ટ્રના બીડ તરીકે ગણાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, પરંતુ હકીકતમાં આ વીડિયો છત્તીસગઢનો છે. આ વીડિયોને શેર કરીને IFS સુસાંતા નંદાએ તેની પાછળનું સત્ય જણાવતા લખ્યું છે કે,
પ્રાણીઓમાં વધુ પ્રેમ અને કરુણા હોય છે. આવો અમે તમને કૂતરા અને વાંદરાના આ વીડિયો પાછળની કહાની જણાવીએ. કૂતરા-વાનરનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો છત્તીસગઢનો કહેવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વાંદરો કૂતરાના બચ્ચાને બાલ્કનીની એકદમ કિનારેથી ઉપાડે છે. ધાર પર બેઠેલું ગલુડિયા પડી શકે છે,
પરંતુ વાંદરો તેને ઉપાડી પોતાની સાથે લઈ જાય છે. જે લોકો આ વીડિયો વિશે નથી જાણતા તેઓ તેને મહારાષ્ટ્રનો હોવાનું માનતા હતા અને વિચારતા હતા કે વાંદરો ગલુડિયાને મારવા જઈ રહ્યો છે, પરંતુ એવું બિલકુલ નથી. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વાયરલભયાની નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે – શું વાંદરાએ ગલુડિયાને બચાવી લીધું છે? અમે પણ જાણવા માંગીએ છીએ
View this post on Instagram
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]