Breaking News

જાણો કેમ કોઈ પરણેલી સ્ત્રી એ પોતાના પતિને તેમના નામથી નથી બોલાવતી

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો થી પરીપૂર્ણ છે અને આપણી ધરા પર અનેક પ્રાચિન શાસ્ત્રો તથા ગ્રંથો નિ ઉદ્દભવ તથા નિર્માણ થયેલુ છે. જેમા અનેક નીતિ-નિયમો , પરંપરાઓ તથા સંસ્કૃતિઓ નુ નિરૂપણ કરવા મા આવેલુ છે. આપણા મા થી મોટાભાગ ના લોકોએ વાત જાણતા હશે કે હિંદુ ધર્મ મા કોઈ વૈવાહિક સ્ત્રી પોતાના પતિ નુ નામ ના લઈ શકે. પરંતુ શુ તમે આ પાછળ નુ કારણ શુ છે તે જાણૉ છો ?

આપણા ઘર મા પણ આપણા મમ્મી ક્યારેય પણ આપણા પપ્પા ને નામ લઈ ને નથી બોલાવતા. શુ તમે કહી શકશો આ પાછળ નુ સચોટ કારણ શુ છે ? આ પાછળ કોઈ વૈજ્ઞાનિક તારણ કે સચોટ કારણ તો નથી. પરંતુ , આપણા પ્રાચિન શાસ્ત્રો મા એવો ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ વૈવાહિક સ્ત્રી પોતાના પતિ નુ નામ લે તો તે અશુભ ગણાય છે. આ કારણોસર જ કદાચ આપણા મમ્મી પણ આપણા પપ્પા ને નામ લઈ ને નહી બોલાવતા હોય.

હિંદુ ધર્મ મા પતિ ને પરમેશ્વર સમાન ગણવા મા આવે છે જેથી પત્ની ને તેમનુ નામ લેવા ની સખ્ત મનાઈ છે. આ ઉપરાંત વિવિધ ગ્રંથો મા આ વિશે ના અનેકવિધ કારણો જણાવ્યા છે. સ્કંદપુરાણ મા એવો ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ સ્ત્રી પોતાના પતિ ને તેના નામ થી બોલાવે તો એની ઉંમર ઘટી જાય છે અને તેનુ જીવન ટૂંકાઈ જાય છે. આ ઉપરાંત આ કારણોસર તેને જીવન મા અન્ય અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે.

અમુક શાસ્ત્રો ના ઉલ્લેખ મુજબ જે સ્ત્રી પતિવ્રતા નો ધર્મ પાળતી હોય તેને ક્યારેય પણ પોતાના પતિ નુ નામ બોલવુ પ્રિય હોતુ નથી અને તેના નિયમોનુસાર પતિ ભોજન ગ્રહણ કરી લે ત્યારબાદ જ તે ભોજન ગ્રહણ કરે છે. આ ઉપરાંત તે નિયમીત પતિ ઉઠે તે પૂર્વે ઊઠી ને પોતાના તમામ કાર્યો પૂર્ણ કરી લેવા નુ પસંદ કરે છે.

શાસ્ત્રો મા એવો પણ ઉલ્લેખ કરવા મા આવ્યો છે કે જે કોઈ સ્ત્રી નિયમીત પોતાના પતિ ના હાથ થી માંગ મા સિંદુર લગાવે છે તેના પતિ ની આયુ લાંબી થાય છે અને વધી જાય છે. આ ઉપરાંત પતિવ્રતા સ્ત્રી ક્યારેય પણ ઘર ની બહાર નથી રહેતી કારણકે , કોઈપણ પતિવ્રતા સ્ત્રી ને ઘર ની બહાર ઊભુ રહેવુ શોભનીય નથી લાગતુ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *