હવે માર્કેટયાર્ડમાં ઘઉંની આવક ભારપુર માત્રામાં આવવા લાગી છે. ધીમે ધીમે આ આવક વધતી જ જશે. જેમ જેમ ખેતરોમાં પાક રેડી થતો જશે તેમ તેમ ભાવમાં ઘટાડો આવાની શક્યતાઓ રહેલી છે. પરતું હાલ જોઈએ તેટલા પ્રમાણમાં ઘઉંની આવક થઇ નથી એટલા માટે ઘણા માર્કેટ યાર્ડોમાં ભાવ ખુબ જ ઊંચા બોલાઈ રહ્યા છે..
આવા ભાવ વચ્ચે કોઈ પણ ખેડૂત ઘઉં વેંચવા માટે મજબુર બની જાય છે કારણ કે આટલા સારા ભાવ લોકલ બજારમાં પણ મહેનત કર્યા બાદ મળતા નથી. આ ભાવને જોતા ની સાથે જ જે ખેડૂતો પાસે ઘઉંનો પાક પડ્યો છે તેઓ વેચવા માટે પહોચી ગયા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના માર્કેટ યાર્ડની બહાર ઘઉં વેંચવા માટે લાંબી કતાર લાગી છે.
ઘઉંના બજારમાં વર્ષે ને વર્ષે ડીમાંડ ઘટતી જાય છે. કારણ કે પંજાબ અને હરિયાણા રાજ્યમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહિયાંથી આખા ભારતમાં તેમજ વિશ્વમાં પણ ઘઉંને બહાર મોકલવામાં આવે છે. કારણ કે અહીંના ઘઉંની ગુણવતા ખુબ જ વધારે હોઈ છે. પરતું ગુજરાતમાં આ વર્ષે ઘઉંનું માર્કેટ ખુબ જ સારું રેહશે તેવું નિવેદન માર્કેટના અગ્રણીઓએ આપ્યું છે.
સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 360 થી 500 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 320 થી 420 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 420 થી 540 છે. તો ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં 370 થી 510 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ તલોદ માર્કેટિંગ યાર્ડમાં 350 થી 430 ભાવ રહેલા છે.
ઢસા માર્કેટિંગ યાર્ડમાં 400 થી 560, ધારી 420 થી 490, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 370 થી 440, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 1570, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 415 થી 525, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 390 થી 480, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 370 થી 505, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 350 થી 455 સુધીના ભાવ નોંધાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં 300 થી 435, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 320 થી 475, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 390 થી 440, મહુવા 360 થી 580, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 305 થી 510, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 380 થી 485, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 360 થી 470 સુધીના ભાવ નોંધાયા છે.
વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 400 થી 505, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 385 થી 465, કડી માર્કેટિંગ યાર્ડમાં 400 થી 430, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 350 થી 460, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 415 થી 495, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 350 થી 410, વિરમગામ 390 થી 430 સુધીના ભાવ નોંધાયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]