રાજ્યમાં દિવસેને દિવસે બળાત્કાર દુ.ષ્ક.ર્મ. તેમજ છેડતીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘરના કોઇ સભ્ય બીજા અન્ય સભ્ય ઉપર ખરાબ નજર કરીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટનાઓ પણ અનેકવાર સામે આવી ચૂકી છે. આ બાબતે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે…
છતાં પણ નરા.ધમ યુવકો થમવાનું નામ નથી લેતા અને એક પછી એક આવી અનેક ઘટનાઓ આચરતા રહેતા હોય છે થોડા દિવસ પહેલાં જ એક કાકાએ પોતાની સગી ભત્રીજી પર દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. જો તે કોઈને કહેતો તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. અને હવે એક સગા પિતાએ પોતાની ૧૨ વર્ષની દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા બાદ બાપ દીકરીના લોહીના સંબંધ ને શરમમાં મૂકી દીધા છે.
હકીકતમાં દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવતી હોય છે. તેમજ ઘરમાં દીકરીનો ખુબ લાડ પ્રેમથી ઉછેર કરવામાં પણ આવે છે. પિતા અને દીકરી નો પ્રેમ દુનિયામાં ખૂબ જ અજોડ છે. પરંતુ આ કિસ્સામાં આપ પોતે એક ન.રા.ધમ છે જે પોતાની જ દીકરી સાથે હેવા.નિ.યત માં પડી ગયો હતો.
આ કિસ્સો વાંચીને તમે પણ વિચારમાં પડી જશો કે કોઇપણ બાપ પોતાની સગી દીકરી સાથે આવું શા માટે કરી શકે. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટના ને લઈને દીકરીની માતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારો પતિ મારી બાર વરસની દીકરીને ખૂબ હેરાન કરે છે…
તેની સાથે શારીરિક અડપલાં પણ કરે છે. તેમજ તે રાત્રે દારૂના નશામાં ઘરે આવે છે. અને દીકરી પર વારંવાર દુ.ષ્ક.ર્મ. પણ ગુજારે છે આ પ્રકારના શબ્દો સાંભળતા ની સાથે જ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. અને તરત જ નરાધમ બાપ ને પકડવા માટે અન્ય ટીમોને કામે લગાડી દીધી હતી.
આ કિસ્સો હકીકતમાં વાડીનાર પંથકનો છે. પોલીસે દીકરીના પિતા ફકીર મામદ હુસૈન શુભણ્યા ને પકડવા માટે કામે લાગી ગઈ છે પરંતુ આરોપી હાલ ફરાર થઇ ગયો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આ પ્રકારના બનાવ ખૂબ વધી રહ્યા છે. નરાધમો પોતાની જાતને કાબુમાં રાખી શકતા ઘરના જ કોઈ સભ્યને પોતાનો શિકાર બનાવતા હોય છે ત્યારબાદ તેઓ પાસે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહેતો નથી. અને સમાજમાં આબરૂ અને ઇજ્જતના ધજાગરા ઉડે એ વાત તો અલગ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]