Breaking News

સમાચાર

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે ફૂલ તોડવા ખેતરે ગયેલી મહિલાને ઝટકા મશીનનો તાર અડી જતા શરીરનો બોલાવી દીધો ફટાકડો, ચીખો સાંભળી બધા ચક્કર ખાઈ ગયા..!

અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ખેલૈયાઓમાં મૂકીને ગરબે રમે છે. તેમજ ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાજીની આરાધનામાં આટલા બધા મશગુલ થઈ જતા હોય છે કે, તેમને ભૂખ અને તરસ પણ લાગતી નથી. એક મહિલા માતાજીની પૂજા અર્ચના કરવા માટે ફૂલ તોડવા માટે ખેતરે ગઈ હતી.. અને તેની સાથે ખૂબ …

Read More »

દીકરાને નોકરી અંગે પિતાએ ઠપકો આપ્યો, યુવકને માઠુ લાગી જતા નદીમાં કુદકો લગાવી મોતને વ્હાલું કરી લીધું.. ઓમ શાંતિ..!

દરેક માતા-પિતાને તેમના બાળકોની ખૂબ જ ચિંતા હોય છે કે, તેમના બાળકો ભણી ગણીને મોટા માણસો બને અને પરિવાર તેમજ દેશનું નામ રોશન કરે એટલા માટે તેઓ સારા ભણતરની સાથે સાથે તેમને સારા સમજણ અને વ્યવહારની શીખ સમજણ પણ આપતા હોય છે. એવો જ શીખ અને સલાહ તેમજ વ્યવહાર સમજાવાની …

Read More »

મહિલાએ રડતા-રડતા વિડીયો બનાવી જીવ દઈ દીધો, અંતિમ નોટના શબ્દો સાંભળીને સાસરીયાવાળા ઉભે ઉભા ધ્રુજવા લાગ્યા.. વાંચો..!

ઘણી બધી પરણીતાઓ પોતાને સાસરે ખૂબ જ માઠુ સહન કરતી હોય છે. જેમાં કેટલીક વાર આપઘાતના બનાવો પણ સામે આવે છે. હાલ એક પરણીતાએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો છે. અને આ વીડિયોમાં તેને કહેલા શબ્દો સાંભળીને સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે.. આ ઘટના સરહાનપુર જિલ્લાની …

Read More »

માતાજીના દર્શને જતા પરીવારને કાળમુખો અકસ્માત ભરખી ગયો, એક જ ઘરમાંથી 4 અર્થીઓ ઉઠતા છવાઈ ગયો મોતનો માતમ..!

અકસ્માતના બનાવો એટલા બધા બનવા લાગ્યા છે કે, રોજ-રોજ કોઈને કોઈ પરિવારના સભ્યોનું મૃત્યુ થાય છે. હાલ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ ઝાટકે આખું પરિવાર ખલાસ થઈ ગયો છે. મોહિત શુક્લા નામનો વ્યક્તિ હારદા ગામમાં તેમના પરિવાર સાથે રહેતો હતો. તેની ઉંમર 40 વર્ષની જ્યારે તેની પત્ની દક્ષાની ઉંમર 35 …

Read More »

ઊંચા વ્યાજે લીધેલા પૈસાએ એક જ સાથે 4 લોકોના પરિવારને આપઘાત કરાવ્યો, બિચારા માસુમ બાળકો રડતા-રડતા અંતે બોલ્યા કે, પપ્પા તમે તો…

હાલના સમયમાં અમુક લોકો ગેરકાનૂની કામો કરી રહ્યા હોય છે અને તેમાં નુકસાની જતા તેમના પરિવારના સભ્યોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. જેને કારણે કંટાળીને પરિવારના લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. એક જ પરિવારના વ્યક્તિના અવળા કામોને કારણે પરિવારે પોતાના જીવને …

Read More »

યુવકે તેના 3 બાળકોને નહેરમાં ફેંકીને પતાવી દીધા બાદ પોતે પણ આપઘાત કરીને જીવ ટૂંકાવી દીધો, કારણ જાણીને ભલભલાના હોશ ઉડી જશે..!

સમાજમાં અવારનવાર બનતા ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. આજની યુવાન પેઢી પોતાના પરિવારનું વિચાર્યા વગર આવી ઘટનાઓ કરી રહ્યા છે. પોતાના અંગત વ્યક્તિઓ સાથે સંબંધ છોડીને બીજા વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રહ્યા છે, તેમના આવા પ્રેમસંબંધમાં તેઓ પોતાના બાળકોને અને પરિવારના …

Read More »

20 વર્ષની જુવાનજોધ દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, 5 મહિના સુધી ઘરે ન આવી તો પિતાએ રાત્રે 11 વાગે ભર્યું એવું પગલું કે પ્રેમી પંખીડા દોડતા થયા…! જાણો…

દરેક પરિવારના સભ્યોને એવી ઈચ્છા હોય કે તેમના ઘરના લાડકા દીકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવે, જેમાં ગામના તેમજ અન્ય સ્નેહીજનો પણ મન મૂકીને પ્રસંગમાં હાજરી આપે અને પ્રસંગની શોભા વધારે પરંતુ અમુક વખત દીકરા કે દીકરી નાની ઉંમરમાં જ એવું પગલું ભરી લે છે.. કે તેના કારણે સમાજમાં …

Read More »

બપોરના સમયે પોલીસની વર્દી પહેરીને એકલી રેહતી મહિલા પાસે પીવાનું પાણી માંગ્યું, ગ્લાસ લેવા જતી હતી એવામાં થયું એવું કે સૌ કોઈના કાળજા ધ્રુજવા લાગ્યા..!

અમારા મારા સોશિયલ મીડિયામાં એવા વિડિયો ખૂબ જ વાયરલ થાય છે કે, જે જોઈને દરેક વ્યક્તિએ ખૂબ જ ચેતી જવાની જરૂર હોય છે. આવા ચેતવણી જનક વિડિયોના માધ્યમથી લોકો સુધી જાગૃતતા લાવવાની કોશિશ થઈ રહી છે. મોટાભાગે અજાણ્યા વ્યક્તિથી જે તે ઘરના રહીશો દૂર રહેતા હોય છે. પરંતુ અમુક વખત …

Read More »

વડીલ માં-બાપ ખેતરમાં કામ કરવા ગયા અને મોટા દીકરાએ ઘરે ઊંધું પગલું ભરી લેતા ખેડૂત પરિવાર હિબકે ચડ્યો, ઘરે આવીને દ્રશ્ય જોતા જ પરિવાર બેહાલ થયો..!

રોજબરોજ આપણી આસપાસ ગંભીર દુર્ઘટનાઓ બનતી ખૂબ જ જોવા મળી રહી છે. લોકો નાની નાની વાતમાં કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તેમના પરિવારજનોને નિરાધાર કરી રહ્યા છે. લોકો પોતાના માનસિક ત્રાસને કારણે અથવા તો તેમની કોઈ મુશ્કેલીને કારણે આવી ઘટનાઓ કરી રહ્યા છે. અવારનવાર આવી ઘટના સામે આવતા …

Read More »

મહિલા તેના 2 બાળકો અને પતિને રેઢા મૂકી સગા સસરા સાથે ભગી ગઈ, સમાજમાં ઈજ્જત લુંટાઈ જતા પતિએ કર્યું એવું કામ કે… જાણો..!

દરેક પરિવારને પોતાની ઈજ્જત અને માન સન્માન ખૂબ જ વ્હાલું હોય છે, આ ઈજ્જત અને માન સન્માન દિન પ્રતિ દિન વધતું જ જાય એટલા માટે પરિવારના મોભીઓ પરિવારના અન્ય નાના-મોટા સભ્યોને સલાહ સૂચન આપતા હોય છે કે, ક્યારેય પણ ખોટું કામકાજ ન કરવું જોઈએ. તેમજ સમાજમાં ઈજ્જત જતી રહે તેવા …

Read More »