ડગલેને પગલે જ્યારે નાગરિકોને કોઈ મુશ્કેલીની સમસ્યાઓ આવી પડે ત્યારે તેઓ પોલીસ તંત્રને સહારે જાય છે. શહેરનું તંત્ર તેમનાથી બનતી દરેક મદદ કરે છે અને કાયદાકીય પદ્ધતિથી દરેક વ્યક્તિ સાથે સમાન ન્યાયની પણ ભાવના રાખે છે. પરંતુ અત્યારે એક યુવકે પોલીસ પાસે મદદ માંગતી એક આજીજી ફોન કરીને કરી હતી..
જેમાં તેણે જણાવ્યું કે, તેનો નાનો ભાઈ તેની પત્નીને ભગાડીને લઈ ગયો છે. અને તે બંને આપઘાત કરવા માટે જઈ રહ્યા છે. આ શબ્દો સાંભળતાની સાથે જ ફાફડાટ મનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના નવલગઢની છે. અહીં શીશરામ નામનો એક વ્યક્તિ તેના નાના ભાઈ મહેશ તેમજ તેની પત્ની રેખા સાથે જીવન જીવે છે..
મહેશ અને શીશરામ બંને એક કારખાનામાં મજૂરી કામ કરવા માટે જતા હતા એક દિવસ રામે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ મહેશ તેની પત્ની રેખાને ભગાડીને લઈ ગયો છે તેઓ છેલ્લા કેટલાક સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ તેમનો આ પ્રેમ સંબંધ સમાજ તેમજ કુટુંબના લોકો વચ્ચે જાહેર ન થયો..
અને આ સંબંધ અને લોકો ક્યારેય પણ અપનાવશે નહીં, તેવો ડર રાખીને બંને ઘર મૂકીને ભાગી ગયા છે. અને તેઓએ જાતિ વખતે જણાવ્યું હતું કે, આજ પછી તેઓ ક્યારે પણ આ દુનિયામાં કોઈ વ્યક્તિને મોઢું દેખાડશે નહીં. બંને વ્યક્તિ આપઘાત કરવા તરફ જઈ રહ્યા છે. બસ આ ઘટના સાંભળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે એક્ટિવ થઈ ગયું હતું..
અને સૂચનાના આધાર ઉપર કાર્યવાહી કરી આ બંને વ્યક્તિ કઈ બાજુ ભાગીને ગયા છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. જાણકારી મળતાની સાથે જ ખબર પડી કે, બસ સ્ટેન્ડ પાસે આ બંને વ્યક્તિ પહોંચી ગયા છે. મહેશ અને રેખા બંનેને જોતાની સાથે જ પોલીસે બંનેને પકડી પાડ્યા હતા.
આ ઘટનાથી એટલો બધો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો કે, તેણે આ ઘટનાની જાણકારી આપીને કંટાળી જઈને પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકું હતું. પોલીસ પહોંચેએ પહેલા તો શિશરામ આપઘાત કરી લેતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો. તે તેની પત્ની અને તેના નાના ભાઈથી ખૂબ જ કંટાળી ગયો હતો..
આ બંનેના પ્રેમ સંબંધ કુટુંબના દરેક લોકોની સામે જગ જાહેર થઈ જતા શીશરામને માથું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો. સૌ કોઈ લોકો તેને મહેણા ટોણા મારવા લાગ્યા અને કહેતા કે તારો નાનો ભાઈ જ તારી પત્નીને સાથે સૂઈ રહ્યો છે. જે ખૂબ જ શરમજનક બાબત છે. તમે એ ઘરની અંદર જ એકતાથી રહી શકતા નથી..
તો તમે જીવનમાં ક્યારેય પણ આગળ વધી શકશો નહીં, આ બધા મહેણા ટોણાથી તે ખૂબ જ કંટાળી ગયેલો હોવાથી આ ઘટનાની જાણકારી તેને પોલીસને આપી અને ત્યારબાદ તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. મહેશ અને રેખા બંનેને પોલીસે પકડી પાડ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે, જ્યારથી રેખા લગ્ન કરીને ઘરે આવી ત્યારથી જ તે મહેશના પ્રેમમાં પાગલ બની ગઈ હતી..
તો બીજી બાજુ મહેશ પણ તેની ભાભી રેખાને ખૂબ જ પ્રેમ કરતો હતો. પ્રેમ પ્રકરણના આવા બનાવો જ્યારે સામે આવે છે, ત્યારે સામાન્ય વ્યક્તિનું ભેજું કામ કરતું બંધ થઈ જાય છે. આ ઉપરાંત આવી ઘટનાઓ સામે આવતાની સાથે જ આપણે પણ વિચારમાં મુકાઈ જઈએ કે આવી ઘટનાની અંદર શું કરવું જોઈએ અને કોની સલાહ સૂચન લેવા જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]