Breaking News

યુવકે કહ્યું, તારા પતિ પાસેથી તું છુટાછેડા લઇલે, પછી રોજ રોજ મજા કરીશું, હું તને જીવતા સ્વર્ગ અપાવીશ અને પછી તો….

ડગલેને પગલે ખૂબ જ સાવચેત રહેવું પડે છે. કારણ કે ક્યારે કઈ વ્યક્તિ આપણને જાળમાં ફસાવીને ન કરવાના કામો કરી જાય તે નક્કી હોતું નથી.. જો દરેક મનુષ્ય ડગલે પગલે સાવચેત રહે તો તેની સાથે ક્યારેય ન થવાના કામો થતાં નથી. પરંતુ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક યુવતી બરાબર સાવચેત ન રહેતા તેની જિંદગી એક યુવકે ખરાબ કરી નાખી હોવાનું સામે આવ્યુ છે..

હકીકતમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે યુવતીએ કરેલી ફરિયાદના આરોપી મુકેશ ભરવાડ નામના યુવકના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. પરંતુ લગ્ન થયા બાદ પણ આ બંને યુવતીઓ પાછળના આઠ વર્ષથી એકબીજાની ગાઢ સંપર્કમાં હતા તેમજ તેઓ પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા..

અવારનવાર તેઓ એકબીજાને મળતા હતા અને જુદી જુદી જગ્યાએ ફરવા પણ જતા હતા. એક દિવસ મુકેશ ભરવાડ નામના યુવકે યુવતીને કહ્યું હતું કે, તું તારા પતિ પાસેથી છૂટાછેડા લઈ લે. પછી આપણે રોજ મોજ કરીશું. હું તને જીવતા સ્વર્ગ દેખાડીશ. તને રોજ રાણીની જેમ સાચવીશ..

સારી સારી વાતો કહીને તેણે યુવતીને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. અને યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો. પતિને મૂક્યા બાદ તે મુકેશ ભરવાડ નામના પ્રેમી સાથે રહેવા લાગી હતી. મુકેશ ભરવાડ રોજ તેને સાચવતો હતો. તેમજ અવાર નવાર તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો..

આપણે થોડા જ દિવસોમાં લગ્ન કરી લઈશું એમ કહીને અવારનવાર તેવો સમય વીતાવતા હતા. પરંતુ એક દિવસ મુકેશ ભરવાડ નામના યુવકે તેની પ્રેમિકા ને લગ્ન કરવાની સખત મનાઈ કરી દીધી હતી. તેમજ તેની પત્નીને છૂટાછેડા નહીં આપે. અને તારી સાથે લગ્ન પણ નહીં કરે તેમ જણાવ્યું હતું.

યુવતીએ તેના પતિને છુટાછેડા આપી દીધા હતા અને મુકેશ ભરવાડ નામના પ્રેમીએ તેને અપનાવવાની સખત ના પાડી દેતા તે રખડતી બની ગઈ હતી. મુકેશ ભરવાડ તેને સાથે વાતચીત કરવા માટે પણ તૈયાર હતો નહીં. અને હવે ધીમેધીમે તેને બોલાવતો પણ ન હતો. એટલા માટે યુવતીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી..

અને પોલીસને જણાવ્યું હતું કે તેણે અવારનવાર જુદી જુદી જગ્યાઓ પર લઈ જઈને લગ્નની લાલચ આપી આવ્યા બાદ દુ.ષ્ક.ર્મ. આચરતો હતો. પોલીસે આ યુવતીની ફરિયાદ નોંધીને મુકેશ ભરવાડ નામના યુવકને શોધી રહી હતી. ગણતરીની કલાકોમાં જ મુકેશ ભરવાડની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હકીકતમાં આ યુવકના બેહકાવામાં આવીને યુવતીએ તેના પતિને છુટાછેડા આપી દીધા હતા. જ્યારે પ્રેમીએ તેને અપનાવવાની ના પાડતાં તે સાવ એકલી બની ગઈ હતી. ત્યારે તેને અફસોસ થયો હશે કે, કદાચ તેના યુવકની જાળમાં ફસાઈ હોત તો સારું હોત. પરંતુ બની ગઈ ઘટના પછી તેને કોઈપણ વ્યક્તિ સુધારી શકાતું નથી. એટલા માટે પહેલેથી જ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *