Breaking News

યુવક રોજ વિધવા મહિલાનો પીછો કરતો, એક દિવસ મહિલા શાક લઈને ઘરે આવી અને તાળું ખોલીને જોયું તો ઉડી ગયા હોશ..!

અત્યારના સમયમાં રોજબરોજ એવા સમાચાર સામે આવવા લાગ્યા છે. જે જાણીને સામાન્ય વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. કોઈક વખત ચોરી લૂંટફાટના બનાવો સામે આવે છે. તો કોઈક વખત અડપલાના અને હેરાનગતી પહોંચાડવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે.

અત્યારે મોહન પાર્ક બંગ્લોઝ નામની સોસાયટીની અંદર થી વધુ એક પાંચ મચાવી દે તો કિસ્સો સામે આવ્યો છે. આ સોસાયટીની અંદર ઉર્મિલાબેન નામની એક મહિલા રહેતી હતી. આ બંગલાની અંદર આ મહિલા એકલી જ રહેતી હતી. કારણ કે, તેના પતિનું આજથી સાત વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું..

જ્યારે તેઓના લગ્ન થયા અને લગ્નના એ જ વર્ષે તેના પતિ અવસાન થઈ ગયા બાદ ઉર્મિલાબેન પોતાના ઘરે એકલા જ જીવન ગુજારતા હતા. અત્યારે તેઓને ભારે હેરાનગતી સહન કરવાનો વારો આવ્યો છે. તેઓ પોતાના ઘરેથી જ્યારે પણ બહાર નીકળે ત્યારે એક અજાણ્યો યુવક તેમની પાછળ પાછળ આવીને તેમનો પીછો કરતો હતો..

શરૂઆતમાં તો ઉર્મિલાબેનના તમામ બાબતોને નકારી કાઢી હતી. પરંતુ રોજબરોજા યુવક તેનો પીછો કરવા લાગતાં તેઓ ખૂબ ડરી ગયા હતા. આ વાતની જાણકારી તેઓએ તેમના આસપાસના પડોશીઓને પણ આપી હતી. પરંતુ પડોશીઓ આ બાબતમાં તેમનો સાથ સહકાર આપે એ પહેલા તો હચમચાવી દે તી ઘટના બની ગઈ છે..

એક દિવસ સવારના સમયે ઊર્મિલાબેન શાક લેવા માટે નજીકની શાક માર્કેટમાં જતા હતા. ત્યારે આ યુવતીની પાછળ-પાછળ પીછો કરવા લાગ્યો હતો અને અચાનક ગુમ થઈ ગયો હતો. જ્યારે ઉર્મિલાબેન શાક લઈને પોતાના ઘરે પરત આવ્યા અને ઘરના દરવાજાનું તાળું ખોલતા હતા. ત્યારે તાળું ખોલીને અંદર ગયા અને જે દ્રશ્ય જોઈ દ્રશ્ય જોઈને તેઓ હચમચી ગયા હતા.

ઉર્મિલાબેનનો પીછો કરનાર વ્યક્તિ તેમના ઘરની અંદર પ્રવેશી ગયો હતો અને ત્યાં રૂમમાં બેઠો હતો. આ દ્રશ્ય જોઈને તેવોના હોશ ઉડી ગયા કે આખરે આ ઘરની અંદર આવ્યો કેવી રીતે..? તેમના ઘરની અંદર પ્રવેશ કર્યો હશે..? હકીકતમાં આ યુવક ઉર્મિલાબેન પાછળની સોસાયટીમાં રહેતો હતો અને તે પાછળની બાલકનીમાંથી તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો..

જ્યારે ઉર્મિલાબેન ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ પૂછ્યું કે, તમે શા માટે મારા પીછો કરો છો અને શા માટે મારા ઘરની અંદર ઘૂસી ગયા છો. ત્યારે આ યુવકે તેને જણાવ્યું હતું કે તેઓ તેમને છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખૂબ જ પ્રેમ કરે છે. અને તેમની સાથે લગ્નજીવન ગુજારવા માંગે છે.

ઉર્મિલાબેન એ જણાવી દીધું કે, તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના પતિનું પણ અવસાન થઈ ગયું છે વિધવા મહિલા ને આવી રીતે હેરાનગતિ કરતા પહેલા તેઓએ સમગ્ર વિચાર કરી લેવો જોઈએ અને હવે ઉર્મિલાબેનને પિત્તો ગુમાવી દેતા તરત જ ચેસ કરીને તેવા આસપાસના પડોશીઓને પણ ત્યાં બોલાવી લીધા હતા..

આપણો હાજર થયા અને આ યુવકને મેથીપાક જગાડવા માટે મારી મારીને ભૂત બનાવી દીધો હતો અને ફરી ક્યારે આ મહિલાને હેરાનગતિ ન કરે એટલા માટે જાહેરમાં થઈને ઢોર માર્યો હતો. આ બનાવ બનતો હતો ત્યારે આ યુવકના કેટલાક મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવકને મારપીટ કરતા બચાવી રહ્યા હતા..

સોસાયટીના રહીશોએ બચાવવા આવેલા યુવકના મિત્રોને પણ ઢોરમાર મારવાનું શરૂ કરી દીધું હતું અને ખૂબ જ મોટો હલ્લો મચી ગયો હતો. જોતજોતામાં તો પોલીસની જીપ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ મામલાને શાંત પડાવવામાં આવ્યો હતો. અત્યારે તો આ યુવકને ઢોર માર મારી સમજાવીને મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ આવા લોકોને કાળી કરતુતો ફરી ક્યારેય પાછી ન આવે એટલા માટે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *