આપણે ક્યારે વિચાર્યું પણ ન હોય તેવી વાત જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે થોડા સમય માટે તો આપણે પણ આ વાત ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી, અત્યારે કંઈક એવી જ વાત પરિવાર અને કુટુંબના લોકો સમક્ષ આવી હતી ત્યારે શરૂઆતમાં તો કોઈ વ્યક્તિને સાચું લાગ્યું નહીં..
પરંતુ જ્યારે વધુ તપાસ કરી તો ખબર પડી કે, આ બાબત બિલકુલ સાચી છે. હકીકતમાં આ મામલો ખૂબ જ ચોંકાવનારો અને શરમજનક સાબિત થયો છે, આ ઘટના ક્રિશ્ના કોલોનીમાંથી સામે આવી છે, આ કોલોનીની અંદર સંયુક્ત કુટુંબમાં દીપકભાઈ અને અમિતભાઈ નામના બે સગા ભાઈઓ જીવન ગુજારતા હતા..
દીપકભાઈ ઘરના મોભી તરીકે તમામ જવાબદારીઓ સંભાળતા જ્યારે અમિતભાઈ નોકરી વ્યવસાય કરતા હતા. દીપકભાઈને સંતાનમાં 23 વર્ષનો એક દીકરો અને 18 વર્ષની એક દીકરી છે, જ્યારે અમિતભાઈ ના લગ્ન થયા તેના માત્ર પાંચ વર્ષ વિત્યા હતા. અમિતભાઈ કામકાજ માટે બહારગામ જઈ રહ્યા હતા..
એ વખતે રસ્તામાં માર્ગ અકસ્માતમાં તેઓનો જીવ કાળનો કોળિયો બની ગયો હતો. ત્યારબાદથી અમિતભાઈની પત્ની આશાબેન વિધવા બની ચૂકી હતી, દીપકભાઈએ તેના ભાઈની પત્નીની તમામ જવાબદારીઓ પોતાના ખભા ઉપર ઉપાડી લઈને તેમની સાથે જ રહેવાનું જણાવ્યું હતું..
અમિતભાઈના મૃત્યુ બાદ આશાબેન ખૂબ જ એકલાપણુ અનુભવ કરતા હતા, એ વખતે આશાબેનના ભત્રીજા એટલે કે દિપકભાઈનો જુવાન જોધ દીકરો સુમિત તેની કાકીની બિલકુલ નજીક આવવા લાગ્યો હતો, તે વારંવાર તેની કાકી સાથે સમય વિતાવતો હતો. તેણે તેની વિધવા કાકીનો લાભ ઉઠાવીને તેને સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતી..
અને આ વાતચીત તેને એટલી બધી આગળ પહોંચાડી દીધી કે ધીમે ધીમે તે તેની સગી કાકીના પ્રેમમાં પણ પડી ગયો હતો, તો બીજી બાજુ વિધવા મહિલાને પણ એ સમયે ખૂબ જ એકલા પણ લાગતું હતું, અને તેને તેના ભત્રીજાનો સાથ સહકાર મળી જવાને કારણે હવે તે બિલકુલ ખુશ હતી..
સુમિતે તેની વિધવા કાકીને સાથે લગ્ન કરીને આગળનું જીવન ગુજારીને આ જ ઘરની અંદર તેઓ રહેશે તેવું જણાવ્યું હતું, તેણે તેની વિધવા કાકીને લગ્નની લાલચ આપીને તેની સાથે એકાંતનો સમય પણ વિધાવવા લાગ્યો હતો. બંને એકબીજાથી ખૂબ જ ખુશ ખુશાલ હતા, પરંતુ એક દિવસ સુમિતે તેની સગી કકીને તરછોડી મૂકી હતી..
અને કહ્યું કે, તેમનું લગ્નજીવન ક્યારેય પણ શક્ય બનશે નહીં, તે તેની સગી કાકી સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા અને ત્યારબાદ તેણે લગ્ન કરવાની મનાઈ કરી દેતાની સાથે જ આ મામલો સૌ કોઈ લોકોની નજર સામે આવી ગયો હતો, આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, પરિવારના દરેક સભ્યોને આ કાકી ભત્રીજાના ગેર સંબંધો વિશે ખબર પડી ગઈ હતી..
શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિને આ વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં, પરંતુ ધીમે ધીમે દરેક લોકો સમજી ગયા હતા કે, આ મામલો બિલકુલ સત્ય છે. એક જ ઘરની અંદર રહેતા કાકી ભત્રીજા એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. વિધવા કાકીએ તેના મૃત્યુ પામેલા પતિનો કોઈ પણ વિચાર કર્યો નહીં..
અને તેના સગા ભત્રીજાના પ્રેમમાં પડી ગઈ હતી, તો બીજી બાજુ ભત્રીજો પણ તેની વિધવા કાકીનો વિચાર કર્યા વગર તેની સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ગયો હતો, સમાજ શું વિચારશે અને પરિવારની ઈજ્જત આબરૂના શું હાલ થશે તેના વિશે તેઓએ કોઈ પણ વિચાર કર્યો નહીં અને એકબીજા સાથે રંગ રેલીયા પણ મનાવા લાગ્યા હતા..
પરંતુ આવા સંબંધો લાંબો સમય સુધી ટકી શકતા નથી, એવી રીતે આ મામલો સૌ કોઈ લોકોની નજર સામે આવી ગયો હતો અને ત્યારબાદ થી બંનેને મોઢું સંતાડીને ચાલવાનો વારો આવી ગયો હતો.આ મામલો આટલો બધો સાબિત થયો છે કે, જેને સાંભળતાની સાથે જ ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે..
કેટલાક લોકો તો કહેવા લાગ્યા હતા કે, જે ઘરની અંદર સંસ્કારોનું વાવેતર થયું ન હોય તેવા ઘરની અંદરથી જ આ પ્રકારના મામલાઓ સામે આવી શકે છે, સમાજને શરમમાં મૂકી દેનારા આવા બનાવો આવનારા સમયમાં ન બને એટલા માટે દરેક લોકોએ પરિવારના દરેક સભ્યનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]