ઘણી બધી જગ્યાએ એવી પણ ઘટનાઓ બની રહી છે, જે જોઈને દરેક લોકો આશ્ચર્યચકીત થઈ જાય છે અને ક્યારે કોની કિસ્મત બદલાઈ જાય તે કહી શકાતું નથી અવારનવાર પ્રેમ સંબંધમાં બનતા ખરાબ અને સારા કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ હાલમાં એવી ઘટના સામે આવી હતી જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા.
પ્રેમ સંબંધમાં લોકો જાતિ ઉંચાઈ ધર્મ રંગની સંસ્કૃતિ જોતા નથી પ્રેમ એવી આત્માનો સંબંધ છે પ્રેમમાં કોઈ અંધવતો નથી તે અનંત છે આ વાતને એકદમ પતિએ સાચી કરી બતાવી હતી. દંપતી માં પત્ની વિદેશી યુવતી છે અને પતિ ભારતીય યુવક છે. યુવતી નું નામ કેમિલ છે તે બેલ્જિયમની રહેવાસી છે અને યુવકનું નામ અનંત રાજુ છે.
તેમની ઉંમર 30 વર્ષની છે કર્ણાટકનો રહેવાસી છે. કેમિલ એક સામાજિક કાર્યકર છે. અનંત રિક્ષા ડ્રાઇવર છે તે ઘણા સમયથી રીક્ષા ચલાવીને તેમના પરિવારનું જીવન ચલાવે છે કેમિલ કર્ણાટકમાં આવેલા હમ્પીની મુલાકાત લેવા માટે ચાર વર્ષ પહેલા ભારત આવી હતી તે પોતાના પરિવાર સાથે આવી હતી અને ત્યારે તે ભારતની મુલાકાત લઇ રહી હતી.
ત્યારે અનંત રાજ્યો ની રીક્ષામાં તેણે સફર કરી હતી અનંત રાજુ એ હમ્પીમાં કેમિલની ઘણી બધી મદદ કરી હતી અનંત રાજુની પ્રામાણિકતાને કારણે કેમિલ તેના પર ફિદા થઈ ગઈ હતી અને રાજુ એ કેમિલ નું દિલ જીતી લીધું હતું રાજુની ઉદારતા કેબલને ખૂબ જ પસંદ આવી હતી રાહ જોઈએ કેમિલને અને તેના પરિવારના લોકોને ખૂબ જ સારું એવું સાચવ્યા હતા.
અને દરેક જગ્યા પર લઈ ગયા હતા ત્યારબાદ તેમને રાજુ પસંદ આવી જતા તે બંને વચ્ચે મિત્રતા બનાવી હતી અને ધીમે ધીમે તે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો બંને લગભગ ચારેક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તે બંને હાલમાં લગ્ન કરી લીધા છે બંને ત્રણ વર્ષ પહેલાં લગ્ન કરવાના હતા પરંતુ કોરોના નો સમય હોવાને કારણે તે બંને લગ્ન કર્યા નહીં.
અને હાલમાં તે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે જમી લે ભારતીય રીતની વાત મુજબ મંદિરમાં અનંત રાજુ સાથે અને તેમના પરિવારના લોકોને સાથે રહીને સાથ ફેરા લીધા હતા હિન્દુ ધર્મ મુજબ તેમણે લગ્ન કર્યા હતા જેના કારણે તેમના પરિવારના લોકો અને રાજુના પરિવારના લોકો ખૂબ જ ખુશ થયા હતા. આ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા એક રિક્ષા ડ્રાઇવર સાથે વિદેશી છોકરી વિદેશી યુવતીએ લગ્ન કર્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]