Breaking News

વેવાણ-વેવાણ વચ્ચે દીકરીને મળવા આવવા દેવાની વાતને લઈને થયો એવો ઝઘડો કે મામલો ‘રામ નામ સત્ય’ સુધી પોચી ગયો, હચમચાવતો વિચિત્ર બનાવ..!

સામાન્ય પરિવારોમાં અમુક વખત નાની નાની બાબતોને લઈને વાત વિવાદ તો ચાલતા રહેતા હોય છે, પરંતુ આ તમામ બાબતોને ભુલાવી દઈને દરેક વ્યક્તિ સાથે હળી મળીને જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે. જો પરિવારમાં રાજી ખુશીથી જીવન જીવવું હોય તો દરેક બાબતોમાં પોતાનું જ ધારેલું થાય અને પોતે કહે તેમ જ થવું જોઈએ એવી બધી વિચારસરણીને બાજુ પર મૂકી દઈને..

દરેક વ્યક્તિના સરખા વિચારોથી નિર્ણયો લેવા જોઈએ, પરંતુ અત્યારે એક એવી ઘટના બની ગઈ છે, જેના વિશે જાણ્યા બાદ તમે પણ માથું પકડીને વિચારવા પર મજબૂર બની જશો. આ બનાવ લિયાસા ગામનો છે. આ ગામની અંદર રહેતા બાબુનાથભાઈના દીકરાના લગ્ન આજથી બે વર્ષ પહેલાં ખડીયાલા ગામની ઈશા નામની મહિલા સાથે થયા હતા..

લગ્ન બાદ પતિ અને પત્નીનું લગ્નજીવન ખૂબ જ સરસ ચાલતું હતું, પરંતુ ક્યાંકને ક્યાંક ઈશાની માતા કમલાબેન અને ઈશાની સાસુ મીનાબેન બંને વચ્ચે નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડો થઈ જતો હતો. વેવાણ વેવાણ વચ્ચે આ લડાઈ ઝઘડાની બાબતને લઈને પતિ અને પત્ની બંને નારાજ હતા..

પતિ અને પત્ની બંનેમાં ખૂબ જ સારો મેળ હતો પરંતુ બંને પક્ષના વ્યવહારો એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતા હતા. એક વખત ઈશાની માતા કમલાબેને ઈશાની સાસુ મીનાબેનને ફોન કરીને જણાવ્યું કે, તમે તાત્કાલિક ધોરણે ઈશાને મળવા માટે થોડા દિવસ માં આવવા દેજો..

તો બીજી બાજુ મીનાબેનને જણાવ્યું કે, અત્યારે તેમના ઘરે ખૂબ જ વધારે કામકાજ છે અને આવનારા સમયમાં તેમના નાના દીકરાનો પ્રસંગ પણ આવવાનો હોવાથી તેઓ અત્યારે ઈશાને તેના પ્યારે રહેવા માટે મોકલી શકે તેમ નથી. આ પ્રસંગો પૂર્ણ થઈ ગયા બાદ તેઓ અને રાજી ખુશીથી પિયરમાં રહેવા માટે મોકલી આપશે..

તો બીજી બાજુ ઈશાની માતા કમલા બેને ગુસ્સે ભરાઈને મીનાબેનને જણાવી દીધું કે, તમારે કોઈ પણ કાલે ઈશાને પિયરમાં મોકલવી જ પડશે અત્યારે પિયરમાં ઈશાની ખૂબ જ જરૂર ઊભી થઈ છે. એટલા માટે હવે તમે ના પાડી શકશો નહીં, જો તમે ઈશાને પિયરે નહીં મોકલો તો તેઓ આવનારા સમયમાં તમામ સંબંધો પૂરા કરી દેવા માંગે છે..

મીનાબેનને જણાવ્યું કે, આ કોઈ રમતની વાત નથી. આ એક લગ્ન જીવનનો મામલો છે. અને આવી નજીવી બાબતોને લઈને તમે વ્યવહાર તોડી નાખવાની વાત કરી રહ્યા છો, તે બિલકુલ ખોટી છે. જો તમારે ખોટી રીતે અમને હેરાનગતિ પહોંચાડવી હોય તો અમે પણ તમારી સાથે કોઈપણ વાત વિવાદ ઇચ્છતા નથી અને આ લગ્નજીવનને અમે પણ તોડી નાખીશું..

આ મામલો આટલો બધો આગળ પહોંચી ગયો કે, બંને વેવાણો એકબીજાની સમોસામાં આવી ગયા અને બથોબત લડાઈ ઝઘડો પણ કરવા લાગ્યા હતા. જેમાં કમલાબેને તેમની વેવાણ મીનાબેનના માથા ઉપર એક બોથડ પદાર્થનો ઘા મારી દીધો હતો અને મીનાબેન ઘાયલ થઈને નીચે ઢળી પડ્યા હતા..

તેમને માથાના ભાગે એટલી બધી ઈજા થઈ કે, તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પણ લઈ જવા પડયા અને ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેમના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. અને તેના કારણે તેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ મામલો નવજીવી બાબતની શરૂ થયો હતો અને છેક રામ નામ સત્ય સુધી પહોંચી જતા..

આ ઘટના ખૂબ જ વિચિત્ર સાબિત થઈ ચૂકી છે, જ્યારે આ ઘટના બની ત્યારે ઈશા અને તેના પતિ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ બનાવને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, આ પરિવારની સારી નરસી વાતો અત્યારે ઘણા બધા લોકો કરવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *