Breaking News

વહેલી સવારે બસમાંથી ઉતરીને સામાન કાઢતી વખતે બન્યો એવો બનાવ કે ગામડે રહેલા માં-બાપના મોઢા પણ ન જોઈ શક્યો, ચારે કોર છવાયો માતમ..!

શહેરમાં રહેતા લોકો રોજગાર ધંધા માટે પોતાનું વતન છોડીને શહેરમાં વસતા હોય છે. અને રોજી રોટી કમાઈ તેમના પરિવારનું ગુજરાન પણ ચલાવતા હોય છે. જ્યારે પણ રજાનો સમય મળે ત્યારે તેઓ પોતાના વતનએ સમયગાળવા માટે પહોંચી જાય છે. અત્યારે એક પરિવાર પોતાના દીકરા અને દીકરી તેમજ પત્નીને સાથે પોતાની વતને જવા માટે બસમાં નીકળ્યો હતો.

જ્યારે તેમનું વતન આવી ગયું ત્યારે તેઓ બસમાંથી નીચે ઉતરીને પોતાનો તમામ સામાન બસની ડીકીમાં થી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવા લાગ્યા હતા. એ સમય દરમિયાન જ પરિવારના મોભી રમેશભાઈ સાથે એવો બનાવ બન્યો છે કે, જેને લઇ એકાએક શોકનો માહોલ છવાઈ ગયો છે..

આ બનાવ પાલી પાસે આવેલા સોડાવાસ ગામનો છે. રમેશભાઈ તેમની પત્ની સુરમીલાબેન તેમનો દીકરો રાજીવ અને તેમની દીકરી શંખના આ ચારેય વ્યક્તિ પોતાના વતન સોડાવાસ આવવા માટે નીકળ્યો હતો. જ્યારે બસ સવારના 05:00 વાગ્યા આસપાસ સોડામાં ગામ પહોંચી ગઈ ત્યારે તેઓ બસમાંથી નીચે ઉતરીયા અને રમેશભાઈ બસની દીકરીનો મુકેલો સામાન બહાર કઢાવી રહ્યા હતા..

ત્યારે બાજુમાં રહેલા વીજપોલ પરથી અચાનક જ એક તાર તૂટીને રમેશભાઈ ઉપર પડ્યો હતો. આ તારમાંથી કરંટ પસાર થતો હોવાને કારણે રમેશભાઈને પણ ખૂબ જ જોરદાર કરંટ લાગ્યો હતો અને બસની ડીકીમાંથી સામાન કાઢતી વખતે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ કરંટ લાગ્યો ત્યારે તેઓ ચીસાચીસ કરી દીધી હતી..

પરંતુ કોઈ પણ વ્યક્તિ તેની નજીક આવ્યું નહીં આ ઉપરાંત બસના કંડકટર સહિતના વ્યક્તિ હોય આસપાસ લાકડી શોધીને તેમને છૂટા પડવાની કોશિશ કરી હતી પરંતુ અન્ય વ્યક્તિ બચાવ એ પહેલા તો રમેશભાઈ કરંટની તપેટમાં આવી ગયા હતા અને આ ભારે કરંટ લાગવાને કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

રમેશભાઈ વિચાર્યું હતું કે રજાના સમયમાં તેમને વતન આવવાનો મોકો મળ્યો છે. અને હવે તેઓ તેમના માતા-પિતા સાથે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવશે, પરંતુ માતા-પિતાનું મોઢું જોવે એ પહેલા જ રમેશભાઈનું મૃત્યુ થઈ જતા ગામડે રહેલા માતા પિતા પણ શોકના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. રમેશભાઈ તેમના માતા-પિતાના મોઢાને પણ જોઈ શક્યા નથી. વહેલી સવારે બનેલા આ ઘટનાને લઈ ગામના સૌ કોઈ લોકો વીજળી વિભાગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે જ્યારે મોત પોકારે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી..

બિચારા રમેશભાઈએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે, તેઓ બસમાંથી સામાન કાઢતા હશે. અને ઉપરથી તાર પડવાને કારણે તેમને કરંટ લાગશે અને તેમનું મૃત્યુ થઈ જશે. તેમનો દીકરો દીકરી અને તેમની પત્નીની નજર સામે જ રમેશભાઈ તડપી તડપીને મૃત્યુ પામ્યા હતા. આ દ્રશ્ય ને જોવું અને તેને સહન કરવું કોઈ પણ પરિવાર માટે સહેલું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *