Breaking News

દિવાળી વેકશન પૂરું કરીને ગામડેથી શહેરમાં આવેલા 5 પરિવાર સાથે થયું એવું કે ધોળા દિવસે આવી ગયા અંધારા, ઘરે પહોચતાની સાથે જ…

જ્યારે પણ વેકેશનનો સમય શરૂ થાય છે. ત્યારે નોકરી ધંધો કરનાર લોકો પોતાના પરિવારજનો સાથે સમય વિતાવવા માટે પોતાને પોતાને જતા રહેતા હોય છે. તો કેટલાક લોકો આરામ કરવાની જગ્યાએ જતા રહે છે. આવા સમયે પોતાનું ઘર એકદમ ખાલી ખમ થઈ જતું હોય છે. દિવાળી વેકેશનના સમયનો મોકો ઉઠાવીને કેટલાક કાળા કરતુત કરનાર લોકો સક્રિય થઈ ગયા હતા.

અને તેઓએ ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. જેને લઈને એક સાથે પાંચ પરિવાર અને અત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. અને થોડા દિવસે અંધારા પણ આવી ગયા છે. આ ઘટના રાજસ્થાનના કરોલીની છે. અહીં 21 વર્ષની સુહાની શર્મા તેના પરિવાર સાથે રહે છે..

સુહાની તેના પતિ અને તેના સાસુ સસરા સાથે દિવાળીના વેકેશનનો સમય વતનએ ગાળવા માટે ગયા હતા. આ સાથે સાથે તેની આસપાસ રહેતા રમેશભાઈ, મનોજભાઈ, શાહનુભાઈ તેમજ રસમિતાબેન સહિતના પાડોશીઓ પણ પોતાના પરિવાર સાથે કોઈને કોઈ જગ્યાએ બહારગામ ગયા હતા.

ત્યારબાદ તેઓ ત્યાંથી ફરવા માટે ગયા હતા અને જ્યારે પાંચે પાંચ પરિવારજનો પોતાની સોસાયટીમાં પરત ફર્યા ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. અંદાજે તેઓ 20 દિવસની સફર પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરનો દરવાજા પાસે પહોંચ્યા અને જોયું તો ઘરના દરવાજાનો નકુચો તુટેલો હતો..

અંદર પ્રવેશ કરતાની સાથે જ ઘરનો તમામ સમાન વેરવિખેર દેખાયો. આ જોતા જ તેમના હોશ ઉડી ગયા હતા અને તેઓ સમજી ગયા કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. જ્યારે તેઓએ પોતાના કબાટમાં રહેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની જાણકારી મેળવી તો ખબર પડી કે લોકલ પણ તૂટેલા છે..

અને તિજોરીઓમાંથી મુકેલો સામાન પણ ગાયબ છે. એક જ સાથે એક સોસાયટીના પાંચ ઘરમાં ધાણા તૂટવાનો આ બનાવો સામે આવતા સોસાયટીની સાથે સાથે સમગ્ર વિસ્તારમાં પણ ખડપરાટ મચી ગયો હતો. આ પાછી મકાનો માંથી અંદાજે 10 થી 15 લાખ રૂપિયા રોકડા અને 20 લાખ રૂપિયાનો સોના ચાંદીના દાગીના ગાયબ થયા હોવાનો મામલો સામે આવ્યો છે..

આટલી મોટી રકમ માત્ર એક જ સોસાયટીની અંદરથી ગાયબ થઈ જતા, સોસાયટીના રહીશોમાં આગફાટી નીકળી છે. અને તેઓ તંત્ર સામે બાયો ચડાવીને ઊભા રહી ગયા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, દિવાળીના સમયમાં રાજસ્થાનનું તંત્ર ઊંઘતું હોય તેવું સાબિત થયું છે. આટલી મોટી ચોરીનો બનાવ બની ગયો છે.

છતાં પણ હજુ પોલીસ આ ચોર લૂંટારાઓને પકડવા માટે સમર્થ બની નથી. આ અગાઉ પણ એક બનાવ સામે આવ્યો હતો કે, જેમાં દિવાળીના સમયે ગામડે ગયેલા પરિવારને શહેરમાં રહેલા ઘર ઉપર ત્રાટકી પડ્યા હતા. તેમના ઘરમાં રહેલી તમામ કિંમતી ચીજ વસ્તુઓની લૂંટફાટ કરી લીધી અને ત્યાંથી ભાગી ગયા હતા.

હાલ પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઘટના સ્થળોનું નિરીક્ષણ કર્યું છે. અને આગળની તપાસ પણ શરૂ કરી છે. જેમાં ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લૂંટારાઓ કોણ છે અને તેઓ કેટલા વાગે પ્રવેશ કરે છે.? તેમજ કયા કયા ઘરોમાં ચોરી કરીને કેટલા વાગે તેઓ સોસાયટીની બહાર નીકળ્યા છે..

વગેરે જેવી માહિતી મેળવવી રહી છે. પોલીસનું કેવું છે કે ગણતરીની મીનીટોની અંદર જ આ તમામ ચોર લૂંટારાઓનો અતો પતો મેળવી લેવાશે અને તેમને દબોચીને તેમનો તમામ કિંમતી ચીજ વસ્તુઓ અને રોકડ રૂપિયા પણ પરત કરી દેવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *