Breaking News

ઉપરના માળે રેહતો મકાન માલિક ભાડુઆતની પત્નીને ભગાડીને લઈ ગયો, જતા જતા કરતા ગયા એવું કે સમાજમાં પરિવારને મોઢું સંતાડવું પડ્યું..!

આજકાલના સમયની અંદર એવી બધી ઘટનાઓ ઘટવા માંડી છે કે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થતી હોય છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને સમાજની અંદર મોઢું સંતાડીને ચાલવાનો વારો આવે એવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ જતી હોય છે..

અત્યારે કંઈક આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે, આ ઘટના ગીતાંજલિ સોસાયટીની છે. આ સોસાયટીના મકાન નંબર 48 ની અંદર સુરેશભાઈ ભાડાના મકાનમાં રહે છે. સુરેશભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુરેશભાઈના લગ્ન થયા તેના સાત વર્ષ સુધી ચૂક્યા હતા. સુરેશભાઈના માતા પિતા ગામડે રહે છે..

તો સુરેશભાઈ તેમની પત્ની સાથે આ ભાડાના મકાનની અંદર રહેતા હતા. સુરેશભાઈના મકાનના માલિક મનસુખભાઈ સ્વભાવના ખૂબ જ સારા હતા એટલા માટે સુરેશભાઈ તેમના મકાનની અંદર છેલ્લા સાત વર્ષથી રહેતા હતા. પરંતુ એક વખત મન મૂકીને વિશ્વાસ કરેલા મનસુખભાઈએ જ સુરેશભાઈ ના પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે..

તેમજ તેમની ઈજ્જત પણ જતી રહી છે. જ્યારે-જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકોના મગજ કામ કરતાં બંધ થઈ જતા હોય છે. સુરેશભાઈની પત્ની કરિશ્મા બેન સ્વભાવે ખૂબ સારી અને દેખાવડી મહિલા હતી. મકાનના માલિક મનસુખભાઈ અવારનવાર કરિશ્મા બેન સાથે દરેક વાતચીતને લઈને ખૂબ જ પ્રેમ ભરી હરકતો કરતા હતા..

આ ઉપરાંત જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મકાન માલિક મનસુખભાઈ કરિશ્મા બેન સાથે મોબાઈલ ફોનમાં તેમજ સોશિયલ મીડિયા ના માધ્યમથી પણ વાતચીતો કરવા લાગ્યા હતા. આ બંને એકબીજાની આટલી બધી નજીક આવી ગયા કે, તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા તેની કોઈ વ્યક્તિને ખબર પણ રહી નહીં..

મનસુખભાઈ તેમના ભાડુઆત સુરેશભાઈની પત્ની કરિશ્માને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ કરિશ્મા બેનને ત્રણ વર્ષની એક નાનકડી દીકરી હતી. આ ઉપરાંત તેમના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. એટલા માટે તેઓ મનસુખભાઈને વધારે હાવભાવ ન આપતા હતા. આ બાબતને લઈને અવારનવાર બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો..

જ્યારે ઘટનાની ભનક ધીમે-ધીમે સુરેશભાઈને થવા લાગી ત્યારે તેઓએ મનસુખભાઈને જણાવી દીધું હતું કે, તમે જે કોઈ કામ ધંધો કરતા હોય તેમાં ધ્યાન આપજો, અમારા ઘરની કોઈ પણ વાતચીતમાં જો દખલગીરી કરી છે તો મજા નહીં આવે.. આમ કહીને બંને વચ્ચે તઘરાટ પણ ઉત્પન્ન થઈ ગઈ હતી..

પરંતુ મનસુખ ભાઈ તેના ભાડુઆતની પત્ની કરિશ્મા બેન સાથે એવી હરકતો હવે કરવા લાગ્યો હતો કે, તેના અંગત ફોટા અને વિડિયો પણ તેને પોતાના મોબાઈલ ફોનની અંદર ઉતારી લીધા હતા અને આ પુરાવાને લઈને તે કરિશ્માને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું અને એક દિવસ કહ્યું કે, જો તું મારી સાથે ભાગીને લગ્ન નહીં કરે..

તો હું આ તમામ ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશ. કરિશ્મા તેના મકાન માલિકથી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે આ ઘટનાની જાણ કરી તેના પતિને આપવાને બદલે તે મગજ સાથે ભાગી ગઈ હતી. પરંતુ મકાન માલિક મનસુખભાઈ અહીં અટક્યો નહીં અને તેણે આગળ વધીને તેના મોબાઈલમાં રહેલા કરીશમાના ફોટો અને વિડીયો સોસાયટીના ગ્રુપની અંદર વાયરલ કરી દીધા હતા..

જેથી કરિશ્માના પતિ સુરેશભાઈ અને તેના અન્ય પરિવારજનોને સમાજમાં મોઢું સંતાડવાનો વારો આવ્યો હતો. આજકાલ પ્રેમ પ્રકરણ આવા અજીબો ગરીબ કિસ્સા સૌ કોઈ લોકોને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. તો આ ઘટનાએ દરેક લોકોને ખૂબ જ ચોંકાવી પણ દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *