Breaking News

‘તું મરી જઈશ તો હું બીજી પરણાવીને લૈયાવીશ’ કહીને પતિ તેની પત્નીને ત્રાસ આપતો, પત્નીએ ભેજું દોડાવીને કર્યું એવું કે પતિને સીધો દોર કરી નાખ્યો..!

જીવનમાં અમુક વખત આપણી સાથે દરેક ઘટનાઓ ખૂબ જ હોય સારી રીતે બનતી હોય છે અને સુખની અનુભૂતિ થાય છે, તો અમુક વખત દરેક પરિસ્થિતિની અંદર આપણે ઉલટા સાબિત થઈ જતા હોઈએ છીએ અને દુઃખનો સામનો પણ કરવો પડે છે. સુખ અને દુઃખની ઘડી થી જ જીવનનું ઘડતર થતું હોય છે..

એટલા માટે સુખની અંદર ક્યારેય પણ વધારે પડતી મોજ મસ્તી ન કરવી જોઈએ અને દુઃખની અંદર ક્યારેય વધારે પડતા હતાશ પણ ન થવું જોઈએ, અત્યારે રોજબરોજના મામલાઓમાં પારિવારિક કિસ્સાઓની અંદર રકચક થવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે, પરિવારમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિ સાથે આવતું અને જતું રહેતું હોય છે..

પરંતુ ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો આવી ઘટનાઓને કોઈ વ્યક્તિ સહન કરી શકતો નથી, ઘણા બધા વ્યક્તિઓ એકબીજાનું માઠું સહન કરતા હોય છે, અત્યારે એક મહિલાની આપવીતી સાંભળીને તમે પણ રડવા લાગશો, આ મહિલાએ તેના પતિની ઘણી બધી હરકતોને સહન કરી હતી..

અને અંતે તેના પતિની હેરાનગતિ અટકવાનું નામ ન લેતા તેણે એવો રસ્તો અપનાવી નાખ્યો હતો કે, તેનો પતિ સીધો દોર થઈ જવા પામ્યો હતો, આ ઘટના કૈલાશ નગર વિસ્તારમાંથી સામે આવી છે. અહીં વૈશાલી નામની મહિલા તેના પતિ સુભાષની સાથે જીવન ગુજારે છે, વૈશાલી તેમાં સુભાષના લગ્ન થયા તેના પાંચ વર્ષ વીતી ઝુકયા હતા..

આ પાંચ વર્ષની અંદર શરૂઆતમાં તો સુભાષ તેની પત્ની સાથે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન કરતો હતો, પરંતુ ધીમે ધીમે તેનું વર્તન બદલાવવા લાગ્યું અને તે સાંજના સમયે દારૂ પીને ઘરે આવ્યા બાદ તેની પત્નીને ઢોર માર પણ મારવા લાગ્યો હતો. હંમેશા તે તેની પત્નીને કામવાળી સમજીને પોતાના મનનું ધાર્યું કરાવતો હતો..

જ્યારે વૈશાલી તેના પતિને સમજાવાની કોશિશ કરતી ત્યારે તે કોઈ પણ ની વાત સમજતો નહીં અને ઢોર મારવાનું શરૂ કરી દેતો હતો, એક વખત સુભાષ ઢોર મારવાનું શરૂ કરે અને ત્યારબાદ તેને અટકવાનું નામ લેવાની ખબર પડતી હતી નહીં, ઘણી બધી વાર તો વૈશાલી નો જીવ જતા જતા પણ બચી ગયો હતો..

રોજબરોજની આ માથાકૂટથી કંટાળી જઈને એક દિવસ વૈશાલી નામની આ મહિલાએ એવું ભેજુ દોડાવ્યું હતું કે તેનો પતિ સીધો દોર થઈ જવા પામ્યો હતો. સુભાષની પત્ની વૈશાલીની કોઈપણ વાત માનતો હતો નહીં, એક વખત તેણે તેના પતિ ને પાછળની રૂમ ની અંદર બંને હાથ બાંધીને પુરી દીધો હતો..

અને બહારથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો, બે દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો સુભાષ રૂમની અંદરથી બુમા બૂમ મચાવતો રહ્યો પરંતુ વૈશાલીએ જણાવી દીધું કે, જો તે હેરાનગતિ કરવાનું બંધ નહી કરે તો તેને ક્યારેય પણ બહાર કાઢશે નહીં અને અંદરની અંદર જ તેને મૃત્યુ પામી જશે..

સુભાષ ખૂબ જ ડરી ગયો હતો કે, તેની પત્ની હકીકતમાં તેને બહાર નહીં ઘટે તો તેનું મૃત્યુ થઈ જશે, અને તેને ધીમે ધીમે પોતે કરેલા તમામ કાંડ યાદ આવવા લાગ્યા હતા. તેણે રૂમની અંદરથી જ બૂમ મારીને તેની પત્નીને જણાવી દીધું કે, આજ પછી તે ક્યારે પણ કોઈ વ્યક્તિને હેરાનગતિ પહોંચાડશે નહીં..

અને દારૂનું વ્યસન પણ છોડી દેશે, ત્યારબાદ બે કલાક પછી વૈશાલી તેના પતિ સુભાષ અને રૂમમાંથી બહાર કાઢ્યો હતો. અને તેના માટે સારું ભોજન પણ બનાવી આપ્યું હતું, સુભાષ અને માત્ર બે દિવસ જ બંધ રૂમની અંદર પૂરી દીધો હતો. એવામાં તો તેની અક્કલ પણ ઠેકાણે આવી ગઈ હતી, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *