સમાજમાં હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે તેઓ નાના બાળકોને પોતાની માતા થી દુર કરી રહ્યા છે અને માતાને તેમના બાળકોથી દૂર કરી રહ્યા છે. હાલમાં આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જે આપણે જાણી રહ્યા છીએ આવો જ એક બનાવ હાલમાં બન્યો હતો. આ બનાવ જોધપુર માં બન્યો હતો.
જેમાં એક માતાએ પોતાના જોડીયા બાળકોમાંથી એક બાળકને છોડવો પડ્યો હતો તેની સાથે એવી ચોંકાવનારી ઘટના બની હતી કે જે જાણીને દરેક લોકોના હૃદય ધ્રુજવા લાગ્યા હતા માતા તેના સાસરિયાઓ સાથે જોધપુરના બાડમેરમાં રહેતી અને મહિલાના પરિવારમાં તેમના સાસુ સસરા અને અન્ય લોકો રહેતા હતા.
પરિવારની મહિલાના લગ્ન જોધપુરના રહેવાસી યુવક સાથે થયા હતા. મહિલાના પતિનું નામ પ્રભુભાઈ અને તેમની પત્ની નું નામ મીના દેવી હતું. મીના દેવીએ લગ્ન બાદ જોડીયા બાળકો ને જન્મ આપ્યો હતો ત્યારે પરિવારના લોકો બાડમેરમાં રહેતા હતા. જોડિયા બાળકોને લઈને મીનાદેવી તેમના પિયરમાં રહેતી હતી.
ત્યારબાદ તે સાસરીયે આવી હતી. થોડા સમય સાસરીયે રહેતા સાસરિયાઓએ દહેજને લઈને મીનાદેવી સાથે ઝઘડાઓ ચાલુ કર્યા હતા અને ફરીવાર એક વિવાદોને લઈને મીનાદેવી સાથે ઝઘડાઓ કર્યા હતા અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું મીનાદેવીના બંને જોડિયા દીકરાઓ મીનાદેવી સાથે હતા.
તેમના જોડિયા દીકરાઓમાં એકનું નામ અયાન અને રેહાન હતું. મીનાદેવી ને વારંવાર તેના પતિ માર મારતો હતો અને તેની સાથે ઝઘડો કરતો હતો જેના કારણે મીના જેવી ખૂબ જ કંટાળી ગઈ હતી એક દિવસ મીનાદેવીને પતિએ તેને ઘરની બહાર જવા કહી દીધું હતું અને ઘરની બહાર કરી નાખી હતી તે સમયે મીનાદેવીને બંને બાળકોમાંથી એક બાળક તેણે પોતાની પાસે લઈ લીધો હતો.
રેહાનની પોતાની પાસે લઈ લીધો હતો અને અયાન અને તેની માતા સાથે જવા દીધો હતો મીનાદેવીએ પોતાના બાળકને પોતાની પાસે કરવા માટે સમાજને પણ કહ્યું હતું અને કોર્ટનો આશરો પણ લીધો હતો પોતાના બાળકના હકની માંગણી કરી હતી જેના કારણે અવારનવાર ઘણા બધા કેસ પરિવારના લોકો સામે મીના દેવીએ કર્યા હતા.
પરંતુ મીનાદેવીને તેમને બાળક સોંપવામાં આવતું ન હતું મીના દેવીને તેમના સાસરિયાંઓએ અવારનવાર કહ્યું કે, ‘તું કાળી છે અને અભણ છે’ તેમ કહીને માર માર્યો હતો અને તેને વારંવાર ધમકીઓ આપી હતી. તેમનો એક દીકરા સાથે તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી. જેના કારણે મીનાદેવી તેના પિયરના લોકો સાથે રહીને પોતાના બાળકની માંગણી કરી રહી હતી.
જેને કારણે સાસરિયાઓને અંતે હાર માનવી પડી હતી અને મીનાદેવીને તેમનું બાળક સોંપવું પડ્યું હતું આઠ મહિના પછી મીનાદેવીની તેમનો બીજો દીકરો રેહાન સોંપવામાં આવ્યો હતો અને મીનાદેવી ખૂબ જ ખુશ હતી બંને તેના બાળકોને તે સાચવીને તેમનું ગુજરાત ચલાવતી હતી ખૂબ જ હેરાન કરી રહ્યા હતા.
અને માર મારતા હતા જેના કારણે મીનાદેવી ત્યાં પર જ જવાનું વિચાર્યું ન હતું આજકાલ લોકો આવી ઘટનાઓ ખૂબ જ કરી રહ્યા છે અને તેમના જ પરિવારની મહિલાઓ સાથે અત્યાચાર કરીને તેમને ઘરની બહાર કરી રહ્યા છે આવી ઘટનાઓ બનતા અટકાવી જોઈએ અને એક માતાને પોતાના બાળકોથી દૂર કરવા જોઈએ નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]