Breaking News

“તું જાડી ફાડ થઈ ગઈ છો” કહીને પતિએ તેની પત્નીને છુટાછેડા આપી દેતા પરિવાર દોડતો થઈ ગયો, ભલભલાને ધ્રુજાવી દેતો કિસ્સો આવ્યો સામે..!

પતિ અને પત્નીના પવિત્ર સંબંધમાં અમુક વખત ગેરસમજણ ઊભી થઈ જતી હોય છે, અને લડાઈ ઝઘડો પણ થતો હોય છે. પરંતુ થોડા જ સમયની અંદર આ ઝઘડો તરત જ શાંત પડી જઈએ બંને હળી મળીને સાથે રહેવા પણ લાગતા હોય છે. પરંતુ કેટલાક લોકો આવા લડાઈ ઝઘડા અને દાઢમાં રાખીને લડાઈ ઝઘડા નું મૂળ કારણ ક્યારેય પણ ભૂલી શકતા નથી..

તેવા લોકોને પાછળ જઈને જરૂર પછતાવું પડતું હોય છે, અમુક વખત તો અંતે એવું પરિણામ આવે છે. જે કોઈપણ વ્યક્તિ માટે સહન કરવું ખૂબ જ મુશ્કેલ મય બની જતું હોય છે. હાલ એક પતિ અને પત્નીનો હચમચાવતો કિસ્સો સૌ કોઈ લોકોની સમક્ષ આવ્યો ત્યારે ભલભલા લોકોને ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ હતી..

આ ઘટના પારસ નગર વિસ્તાર પાસે આવેલી ભીમરાવ સોસાયટીનો છે, આ સોસાયટીમાં શિવરાજભાઈ તેમના કુટુંબ સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. છેલ્લા કેટલાક સમયથી શિવરાજભાઈ અવળા રવાડે ચડી ગયા હોય તેવું પરિવારજનોને લાગતું હતું. કારણ કે તેઓ રાત્રિના સમયે ખૂબ જ મોડેથી ઘરે આવતા અને તેઓ હંમેશા દારૂના નશામાં ટલ્લી થયેલા રહેતા હતા..

અમુક અમુક વખત તો તે તેમની પત્ની યોગીતાબેન ને ઢોરમાં પણ મારવા લાગતા હતા. શિવરાજભાઈ ખૂબ જ મોટા વ્યસનમાં સપડાઈ ગયેલા હોવાથી અવારનવાર તેમની પત્ની સાથે તેમનો લડાઈ ઝઘડો શરૂ થઈ જતો હતો. આ બાબતને લઈને તેમનો પરિવાર પણ ખૂબ જ કંટાળી ગયો હતો અને પરિવારજનો એ પણ શિવરાજ ભાઈને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પરંતુ..

શિવરાજે કોઈપણ પ્રકારનું કામ ધંધો કર્યા વગર હંમેશા વ્યસન લક્ષી કામકાજ કરવા લાગ્યો હતો, એક દિવસ તેણે સાંજના સમયે ઘરે આવીને તેની પત્નીને જણાવ્યું કે, તું જાડી ફાડ થઈ ગઈ છે, તેમ કહીને તેને ઢોર મારવા લાગ્યો હતો. એટલું જ નહીં પરંતુ તે પોતાની સાથે છૂટાછેડા ના કાગળ પણ લઈને આવ્યો હતો..

અને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે, તારે મને છૂટાછેડા આપવા પડશે. શિવરાજે ઢોર માર મારીને તેની પત્ની પાસેથી આ કાગળ ઉપર સહી લઈ લીધી હતી, અને તેમના છૂટાછેડા પણ થઈ ગયા હતા. જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે શિવરાજના માતા-પિતા તેમાં શિવરાજનો નાનો ભાઈ અને શિવરાજનો મોટો ભાઈ સૌ કોઈ લોકો દોડતા થઈ ગયા હતા..

તો બીજી બાજુ શિવરાજની પત્ની યોગીતા માટે તો દુઃખની આ ઘડી કોઈ કાળે સહન થઈ શકે તેવી સાબિત થઈ નહીં. તે કહેવા લાગી હતી કે રોજબરોજ વ્યસન કરીને ઘરે આવે છે અને એક દિવસ આ વ્યસન તમારો જીવ લઈ લેશે, છતાં પણ શિવરાજે સમજ્યો નહીં અને આ પરિવારમાં તિરાડો પડવા લાગી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં હોબાળો મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *