Breaking News

13 વર્ષની દીકરી પર પાડોશમાં રેહતા 26 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ, અચાનક જ આવી રીતે ખુલી ગઈ પોલ..!

થોડા સમય પેહલા જ વિધાનસભામાં એક મંત્રીએ આપેલા નિવેદન પર ખુબ જ બોહળા પ્રમાણ માં ચર્ચા થવા પામી હતી જેમણે રાજ્યમાં બનતી દિન-પ્રતિદિન ની અનેક બાળકી ને મહિલા પર થતા દુષ્ક-ર્મો વિષે ની માહિતી સાથે ની વિગતો તમામ સામે રજૂ કરી હતી જેમાં સ્પષ્ટ પણે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય માં દિવસે ને દિવસે મહિલાઓ પર,

બનતા અણબનાવની ઘટનાઓ સતત ને વધતી જ જાય છે ઉલ્લેખનીય છે આના પર અગાવ પણ સમગ્ર દેશમાં ખુબ જ મોટા પાયા પર વિરોધો પણ થયા છે અને જેના ભાગ રૂપે પગલાં લેતા કેન્દ્ર સરકારે પણ અનેક વેબસાઈટો પણ બ્લોક કરી દીધી હતી પરંતુ વાસ્તવિકતા ની વાત કરવામાં આવે તો ચિતાર કંઈક જુદો જ સામે આવી રહ્યો છે.

સરકાર તરફથી આવા બનાવો રોકવાના તમામ પ્રયત્નો ખુબ સારી કરવામાં આવી જ રહેતા હોય છે સાથે સાથે તંત્ર જોડે કદમ મિલાવી પોલીસ પણ આકરા પગલાં લેતી જ હોય છે પરંતુ અમુક નબળી માનસિકતા ધરાવતા નરાધમ તત્વો સુધરવા માટે ત્યાર જ હોતા નથી ને કોઈ ને માતા અને બેહનો પર ખોટું પગલું ભરી લેતા હોય છે.

આવી જ ઘટનાનું ફરીવાર પુનરાવર્તન થયું હોય એવું જણાઈ રહ્યું છે હાલમાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે જેના વિષે વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો હાલ બનેલ ઘટના  શહેરના ઘાટલોડિયામાં એક માત્ર 13 વર્ષની નાની સગીરા ઉપર જાણી ને ખુબ જ નવાઈ લાગે કે જેઓ હંમેશા મદદે કાયમ આપણી પડખે ઉભા રેહનાર,

પાડોશમાં જ રહેતા સગીરા કરતા તો ડબલ ઉંમરના શખ્સે પ્રેમસંબધ બાંધીને લગ્નની લાલચ આપીને અપરહણ કરી, આટલું તો નહીં અનેક રીતે ભોળી વાતો ને અન્ય રીતે અલગ-અલગ જગ્યાએ લઇ જઇને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પરિવારજનોએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ,

પોક્સો અને અપહરણનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતી 13 વર્ષની સગીરાને તેના પાડોશમાં જ રહેતા દિનેશ ઉર્ફે વિસ્કી નાનજીભાઇ બાબુલ સાથે ઓકટોબર 2021માં આંખ મળી જતાં પ્રેમ થઇ ગયો હતો. નરાધમ પાડોશ માં રહેતા ના વિચારો જ નબળા ને ખોટા પેહલી જ હોવાનું મનાઈ રહ્યું છે,

જેના કારણે સગીરાને અનેકવાર ફોન તેમજ વોટસએપ મેસેજ કરતો હતો. આરોપી દિનેશની પત્ની તો તેની સાથે પેહલા કંઈક વાત ને લઈ ને બન્ને પતિ ને પત્ની વચ્ચે આપસમાં અણબનાવ હોવાથી તે તો પોતાના ઘરે જ જતી રહી હતી. આથી દિનેશે સગીરાને લગ્નની લાલચ આપીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

ગત શુક્રવારે આરોપી દિનેશ તેનાથી અડધી ઉંમરની સગીરાને લઇને ચોટીલા ભાગી ગયો હતો. જેના કારણે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને સુભાષ બ્રિજ પાસેથી દબોચી લીધો છે. આ તમામ ઘટના બનવા પામી છે તેમાં આરોપીનો તેની પત્ની સાથે અણબનાવ હોવાથી સગીરાને શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *