Breaking News

‘તમારી ગાયો અમારા ખેતરનો પાક બગાડે છે’ કહેતા જ ઢોર માલિકે ખેડૂતને ધારિયું લઈને ટીંચી નાખ્યો, કાળજા ફાડતો વિચિત્ર કિસ્સો..!

નાની નાની બાબતોનું નિરાકરણ વાતચીત કરીને લાવી શકાય છે, છતાં પણ કેટલાક લોકો મગજ કાબુમાં રાખ્યા વગર એવું કારનામુ કરી બેસતા હોય છે કે, અંતે તેમને પસ્તાવાનો વારો પણ આવી જતો હોય છે. જ્યારે પણ કોઈ માણસને પસ્તાવો થાય છે, ત્યારે તેઓ ખૂબ જ નિરાશ બની જતા હોય છે..

પરંતુ એવા સમય પર માણસ પાસે કોઈ પણ વિકલ્પ બાકી રહેતો હોતો નથી, અત્યારે એક ઢોર માલિકે એવું કરી નાખ્યું હતું કે તેણે એક ખેડૂતનો જીવ લઈ લીધો છે, મામલો બિલકુલ સામાન્ય અને સરળ હતો છતાં પણ ઢોર માલિકે આ બાબતને વાતચીત કરીને સુઈ જાવાને બદલે ખેડૂત ઉપર હુમલો કરી નાખ્યો હતો..

આ ચોંકાવનારો બનાવ લીયાસા ગામમાંથી સામે આવ્યો છે, આ ગામની અંદર ભાનુપ્રતાપ નામના વ્યકતી તેમના પરિવાર સાથે રહીને સીમ વિસ્તારમાં આવેલી તેમના ખેતરમાં ખેતી કામકાજ કરીને જીવન ગુજારતા હતા, તેઓ સવારથી સાંજ સુધી તેમના ખેતરમાં કામકાજ કરવા માટે જતા રહેતા હતા અને સાંજના સમયે તેઓ ઘરે પરત આવી જતા હતા..

છેલ્લા પાંચ દિવસથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હોવાને કારણે તેઓ ખેતરે ગયા હતા નહીં અને જ્યારે તેમની તબિયત સરખી થઇ ત્યારે પાંચ દિવસ પછી તેઓ ખેતરે પહોંચ્યા અને જોયું તો તેમના ખેતરમાં ઉભો તમામ પાક તહેસમહેસ થઈ ચૂક્યો હતો, તેમના ખેતરની અંદર અંદાજે ખૂબ જ વધારે સંખ્યામાં જાનવરો તેમજ પશુઓનું ટોળું ઘૂસી ગયું હોય તેવી રીતે પાકનો બગાડ કરી નાખવામાં આવ્યો હતો..

જ્યારે ભાનુપ્રતાપ ભાઈને ખબર પડી કે, તેમના જ ગામમાં રહેતા શાંતુનાથ ભાઈના પશુઓ તેમના ખેતરની અંદર ઘુસી આવ્યા હતા અને તેઓએ ખેતરનો તમામ પાક બગાડી નાખ્યો હતો, ત્યારે ભાનુપ્રતાપભાઈ શાંતુનાથ ભાઈ પાસે આ વાતની ફરિયાદ લઈને પહોંચી ગયા હતા કે તેઓએ તેમના ગાય ભેંસ અને ઘેટા બકરાઓનું ધ્યાન રાખ્યું નથી..

આ તમામ પશુઓ તેમના ખેતરની અંદર ઘૂસી ગયા હતા અને ખેતરનો તમામ પાકને પણ બગાડી નાખ્યો છે, જેનું નુકસાન ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ ગયું છે જેની કિંમત શાંતુનાથ ભાઈએ કોઈ પણ કાળે ચૂકવવી પડશે જ્યારે સામેની બાજુએ શાંતુનાથ ભાઈએ આ વાતને શાંતિથી સુઈ જાવાની બદલે આ ખેડૂત ઉપર ગુસ્સે ભરાઈ ગયા અને જણાવ્યું કે…

અમારા ઢોર તો ત્યાંથી જ ચાલશે તમારે થાય તે કરી લેજો બસ આ શબ્દો સાંભળતાની સાથે જ ખેડૂત ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા, કારણ કે એક બાજુ તેમના ખેતરની અંદર ખૂબ જ મોટું નુકસાન થયું હતું. જ્યારે આ નુકસાન જેના કારણે થયું હતું તે વ્યક્તિ તેમની સાથે ખૂબ જ ઓછા ભરી વાણીથી વર્તન કરવા લાગ્યો હતો..

એટલા માટે ખેડૂતે આ યુવકને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની પણ વાત કહી દીધી હતી, તો સામેની બાજુ શાંતુનાથ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે તેને ત્યાં બાજુમાં પડેલું ધારીયુ પોતાના હાથમાં લીધું અને ખેડૂતને માથાના ભાગે મારીને તેને ટીચી નાખ્યા હતા..

ધારિયાના બે ઘા વાગતાની સાથે જ પ્રતાપભાઈ નીચે જમીન ઉપર ઢળી પડ્યા હતા અને તેમના માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું, તેમનું માથું ફાટી જવાને કારણે ઘટના સ્થળે ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી વહી ગયો તેમને હોસ્પિટલે પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેમનું રસ્તામાં મૃત્યુ થઈ જતા શાંતુનાથ ભાઈ ખુબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા..

કારણ કે, પોતાનો જ વાંક હોવા છતાં પણ તે અન્ય કોઈ વ્યક્તિની સાથે મારામારી કરવા પર ઉતરી આવ્યા હતા, જેમાં તેઓ એક વ્યક્તિનો જીવ પણ લઈ લીધો હતો. હવે તેમને ખૂબ જ ડર લાગવા લાગ્યો હતો એટલા માટે તેઓ ઘર મૂકીને ભાગવાની કોશિશ કરતા હતા, પરંતુ ભાનુપ્રતાપ ભાઈના દીકરા દીકરી હોય તો તાબડતોબ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી દેતા પોલીસનો કાફલો શાંતુનાથ ભાઈના ઘર સુધી પહોંચી ગયો..

અને શાંતુનાથ ભાઈની ધરપકડ કરીને અત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ ચલાવવામાં આવી રહી છે કારણ કે, એક નિર્દોષ વ્યક્તિનો જીવ તેઓએ લઈ લીધો હતો. ભાનુપ્રતાપ ભાઈએ શાંતુનાથ ભાઈની પાસે જઈને માત્ર એટલું જ કહ્યું હતું કે, તમારી ગાયો અને ભેંસો અમારા ખેતરનો તમામ પાક બગાડી નાખે છે..

મહેરબાની કરીને તમે આવતી વખતે ધ્યાન રાખજો કારણ કે, આ વખતે તેમના ખેતરની અંદરનો તમામ પાક બગડી ચૂક્યો છે. જેની ભરપાઈ પણ આ વર્ષે તમારે કરવી પડશે બસ આ વાતની બાબતને લઈને શાંતુનાથ ભાઈ ખેડૂત ઉપર ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા અને ધારિયાના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *