જ્યારે મહિલા ગ.ર્ભ.વ.તી. હોય છે. જ્યારે તેની દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવું એક પતીની ખૂબ મોટી ફરજ બનીને ઉભી થતી હોય છે. કારણ કે ગ.ર્ભ.વ.તી. હોય એ દરમિયાન મહિલા ના શરીરમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. તેમજ તબિયત પણ વારંવાર બગડી જતી હોય છે..
એવામાં તેમને સારસંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ કામ છે. છતાં પણ મોટાભાગના પતિઓ આ ફરજ બજાવતા હોય છે. પરંતુ ચાંદખેડામાં એક પતિ એની પત્નીની સાર સંભાળ રાખવાની બદલે તેના પર જુલમ ગુજારતો હતો. હકીકતમાં ચાંદખેડામાં ૩૪ વર્ષની એક મહિલા ના લગ્ન ઉસ્માનપુરામાં રહેતા રહેતા પ્રતિકભાઇ સાથે થયા હતા..
પરંતુ લગ્ન થયાં થોડા સમય બાદ જ તેના સાસરિયાઓ નાની બાબતોને લઈને તેની સાથે ઝઘડો કરવા લાગતા હતા. આ મહિલા નોકરી એ પણ જતી હતી જેથી કરીને થોડી ઘણી મૂડી પોતાના પરિવારને આપી શકે.. એક દિવસ મહિલા નોકરીએથી ઘરે મોડી આવી હતી ત્યારે પણ તેની સાસુ અને તેનો પતિ બન્ને આ મહિલાને મારઝુડ કરીને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા..
એ પછી પણ પિયરમાંથી તું પૈસા અને જરૂરી ચીજવસ્તુઓ વગેરે તુ લાવી નથી. તું લઈને આવે એમ કહીને હેરાનગતિ પહોંચાડતા હતા. આ સાથે સાથે આ મહિલા નોકરી હતી જે પગાર લઈને આવે છે તે તમામ પગાર સાસુ લઈ લેતી હતી. નણંદ અને સાસુ બંને પરણિતાને કહેતા હતા કે તું મારા ઘરમાં આવી એના કરતાં તો બીજી દીકરીને ઘરમાં આવ્યા હોત ને તો અમને મોઢે માંગ્યે એટલા પૈસા મળી જાત..
લગ્ન થયા એના બે વર્ષ બાદ પણ પરિણીતાને સંતાન પ્રાપ્તિ થઈ હતી નહીં. એટલા માટે તેને અવારનવાર વાંઝણી કહીને ચીડવતા હતા. પરંતુ થોડા જ દિવસોમાં પરિણીતા ગ.ર્ભ.વ.તી. બનતા ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ સાસુ તેને અવારનવાર ત્રાસ પહોંચાડતી હતી..
તેમજ ઘરના કામની બાબતને લઈને અવારનવાર મહિલા સાથે ઝઘડો કરતી હતી. એવામાં એક દિવસ સાસુ સાથે ઝઘડો થતાની સાથે જ પતિએ આ મહિલાને જોરદાર ધક્કો માર્યો હતો. જેના કારણે મહિલા નીચે પડી ગઈ હતી અને ગ.ર્ભ.માં રહેલું બાળક અંદર ને અંદર જ મૃત્યુ પામ્યું હતું. મહિલા આ બધી બાબતોને લઇને કંટાળી ગઈ હતી. એટલા માટે તેણે સાસરિયામાં રહેતા પાંચ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]