Breaking News

સુરતમાં નરાધમે વધુ એક બાળકીને પીંખી નાખી, રાત્રે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું અને પછી કરી ઘાતકી હત્યા, દીકરી માટે ખાસ વાંચજો..!

સુરતના પુણા વિસ્તારમાંથી રુવાડા બેઠા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં બે હવસખોર નરાધમ યુવકોએ એક નાનકડી દીકરી પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી છે. હકીકતમાં આ પ્રકારની ઘટનાઓ હવે ક્યારે બનવાની બંધ થશે એ બાબત વિચારવા પર લોકો મજબૂર બન્યા છે..

સુરતમાં નાની નાની બાળકીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી આવી છે. એવામાં વધુ એક બનાવ સુરતના પુણા વિસ્તારમાંથી સામે આવતા જ ચકચાર મચી ગયો છે. હકીકતમાં મજૂરી કામ કરીને જીવન ગુજારતા પરિવારની એક દીકરી રાત્રિના સમયે સૂઈ રહી હતી.

એ સમય દરમ્યાન બે નરાધમ યુવકોએ રાત્રે ત્રણ વાગ્યા આસપાસ આ દિકરીનું અપહરણ કરી લીધું હતું. અને તેને ઊંઘમાં પોતાના ખભે નાખીને જતા હોય તેવો સીસીટીવી કેમેરામાં નજરે ચડે છે. તેનું અપહરણ કર્યા બાદ વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. કર્યું છે. અને ત્યાર બાદ તેની હત્યા પણ કરી નાખવામાં આવી છે.

આ દીકરીની હત્યા કર્યા બાદ પુણા વિસ્તારમાં ભયાનગર પાર્કિંગ પાસેથી નાનકડી આ દીકરીની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં કરતાની સાથે જ મોટા મોટા અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે તાત્કાલીક ધોરણે દોડી આવ્યો હતો..

અને આગળની તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ દીકરીના પરિવારને પણ સવારમાં પોતાની દીકરી ન મળતા જ તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાની મદદથી આ બંને યુવકોને અલગ અલગ ટીમો બનાવીને પકડી પાડ્યા છે…

જેમાંથી એક આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. જ્યારે બીજો આરોપી પોલીસની પકડથી દૂર છે. પકડાયેલો આરોપી મધ્ય પ્રદેશ રાજ્યનો છે. અને તે મજુરી કામ કરવા માટે સુરતમાં આવ્યો હતો. તેનું નામ લલનસિંહ છે. તેની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

તેણે આ બાળકીનું અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરીને પછી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ બાબતમાં લલનસિંહની સાથે સાથે અન્ય કેટલાક લોકો સપડાયેલા છે. તેમજ બાળકીને અપરણ શા માટે કરવામાં આવી હતી. આ બાબતને લઇને આગામી તપાસ ચાલી રહી છે…

પરંતુ આ ઘટનાએ સુરતના તમામ લોકોને હચમચાવી દીધા છે. બાળકી સાથે થયેલા અનિચ્છનીય બનાવને પગલે મોટા મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અગાઉ પણ સુરતમાં એવી ઘણી બધી ઘટના બની ચૂકી છે જેમાં નાની બાળકીઓને હવસખોરો પોતાના નિશાને પિંકી નાખે છે. ઘણા બધા લોકોને તાત્કાલિક ધોરણે પકડીને જેના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘણા આરોપીઓ ને પોલીસ પકડવા માટે મથામણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *