Breaking News

સોના-ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો, જંગી ભાવ વધારાથી મંદીના એંધાણ, જાણો હાલના તાજા ભાવ..

સોના ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ સમગ્ર વિશ્વના બજારોને ધ્યાનમાં રાખીને ચાલતા હોય છે, રોજ રોજ વિશ્વમાં બનતી અનેક ઘટનાઓને લઈને સોના-ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો નોંધાતો હોય છે. હાલ સોના ચાંદીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે..

આ ભાવ વધારાના કારણે સોની માર્કેટમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. કારણ કે ભાવ વધારો થતાની સાથે જ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. તેમજ પોતાની પાસે રહેલા સોનાને સાચવી રાખવામાં વધારે ભલાઈ માને છે. સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં એક તોલા સોનાએ 3500 રૂપિયાનો વધારો થયો છે..

તો એક કિલો ચાંદીએ 3600 રૂપિયા જેટલો જંગી વધારો થયો છે. એકસાથે એટલા બધા ભાવ વધવાને કારણે સોનુ ચાંદી ખરીદનાર લોકો ખરીદી ન કરવામાં મન બનાવી રહ્યા છે. સોના-ચાંદીના માર્કેટમા થોડા જ દિવસોમાં ખૂબ મોટા ભાવ વધારાને કારણે મંદિર દેખાઈ રહી છે. આ મંદિ દરમિયાન દરેક શહેરના સોની માર્કેટોમાં વેપાર ધંધો ખૂબ જ નબળો દેખાઈ આવે છે..

ખરીદીની સિઝન શરૂ થઈ ગઈ છે. છતાં પણ જોઈએ તેટલું વેચાણ જોવા મળતું નથી. કારણકે સોના-ચાંદીના ભાવમાં એક સામટો વધારો આવતા દરેક લોકો ખરીદીથી દુર ભાગી રહ્યા છે. આજથી એક અઠવાડિયા પહેલા સોના ચાંદીનો વેપાર બમણો થઇ રહ્યો હતો. પરંતુ એક અઠવાડિયામાં ખૂબ મોટા વધારાને કારણે વેપાર ઓછો થઈ રહ્યો છે..

એક એવરેજ મુજબ ૫૦ ટકા વેપારમાં ઘટાડો આવ્યો છે. તો ઘણા વેપારીઓને તો દુકાનની બોણી પણ કરી શકતા નથી, આ મંદીના કારણે સોનીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક સપ્તાહ પહેલા 22 કેરેટ સોનાનો ભાવ ૪૫ હજાર આસપાસ જોવા મળ્યો હતો..

ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 48000 આસપાસ જોવા મળ્યું હતું. પરંતુ એક અઠવાડિયા બાદ 22 કેરેટ સોનાનો ભાવ 46000 થી 46,500 સુધી જોવા મળ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 50000ની બહાર ચાલ્યો ગયો છે. આ ભાવ વધારો એકસાથે થવાથી માર્કેટમાં ખરાબ અસર દેખાઈ આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *