ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, આપણે રોજબરોજ હસી મજાક કરીને જીવન જીવીએ છીએ. પરંતુ ક્યારે આપણી સાથે દુઃખદ ઘટના બનવાના યોગ સર્જાઈ જાય તેની જાણકારી આપણને ન હોવાને કારણે ઓચિંતા જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી જતો હોય છે..
અત્યારે 82 વર્ષના મુળુભાઇ નામના દાદા સાથે એક અતિશય હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોમાં દોડધામ મચાવી દીધી હતી. આ બનાવ ખોખેડા ગામનો છે. આ ગામની અંદર મુળુભાઈ નામના 82 વર્ષના દાદા તેમના પરિવારજનોની સાથે રહે છે. મૂળ દાદાનો ખેતીનો વ્યવસાય ખૂબ જ સારો ચાલે છે..
તેઓ બપોરના સમયે તેમના ગામમાં બનાવેલા બંગલામાં સોફા ઉપર બેસીને કોબી-કાકડીનું સલાડ ખાતા હતા. એ વખતે અચાનક જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, દાદાના ડોળા અધ્ધર ચડી ગયા અને માત્ર બે સેકન્ડમાં જ કાળભર્યું મૃત્યુ તેમનો જીવ ખેંચી ગયું હતું. દાદા બપોરના સમયે ઘરે સલાડ ખાઈ રહ્યા હતા..
ત્યારે તેમના હાથમાંથી અચાનક જ સલાડની ડિશ નીચે પડી ગઈ અને આ અવાજ સાંભળીને ઘરમાં કામકાજ કરતી તેમની દીકરાની વહુ પણ ત્યાં આવી પહોંચી અને શું થયું છે, તે જાણવા લાગી હતી. તેણે જોયું કે, મુળુ દાદા ઉપરથી નીચે પડી ગયા અને તેમના શરીરમાં ધ્રુજારી આવા લાગી હતી..
ધીમે-ધીમે તેમનું શરીર ઠંડુ પડી ગયું અને તેમની હાલત ખૂબ જ ગંભીર થવા લાગી હતી, તાત્કાલિક ધોરણે આસપાસના પડોશીઓને બોલાવી અને કહ્યું કે મુળુદાદાની તબિયત બગડી ગઈ છે. અને તે સલાડ ખાતા ખાતા નીચે ઢળી પડ્યા છે, તાત્કાલિક તેમની હોસ્પિટલે લઈ જવા પડશે તેમના પડોશીની કારમાં બેસાડીને મુળુદાદાને હોસ્પિટલે લઈ જવામાં આવતા હતા..
ત્યારે રસ્તામાં જ તેઓએ આંખી મીંચી દીધી હતી અને તેમનો શ્વાસ પણ રૂંધાઇ ગયો હતો, જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે તપાસ કરતી વખતે જણાવ્યું કે, મુળુ દાદાનું મૃત્યુ થઈ ગયું છે. અને તેમનું આ મૃત્યુ હૃદય રોગના હુમલાને કારણે થયું છે. તેઓને એવી તો શી ખબર કે તેઓ જ્યારે સલાડ ખાઈ રહ્યા હતા..
ત્યારે જ તેમનું મૃત્યુ થઈ જશે, પરિવારના સભ્યો તો મુળુ દાદાને મૃત હાલતમાં જોઈને મોઢેથી ચીખો ફાડી બેઠા હતા. સમગ્ર ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. સૌ કોઈ લોકો આ દુખદ ઘડીમાં સહભાગી બનવા માટે મુળુદાદાના ઘર પાસે આવી પહોંચ્યા હતા. દિન પ્રતિદિન આવી હચમચાવી દેતી ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે..
જેમની નજર સામે જ મુળુદાદા મૃત્યુ પામ્યા છે અને તે આ દુઃખને સહન કરી શકયા નહીં, પરિવારના સભ્યોમાં રોક્કળ મચી ગઈ અને રડી રડીને સૌ કોઈ લોકો બેહાલ થઈ ગયા હતા. મુળુદાદાનો એકનો એક દીકરો એ સમયે બહારગામ હોવાથી તેમને પણ ઘરે પહોંચવામાં વાર લાગી ગઈ હતી. તે ઘરે આવી પહોંચ્યો ત્યારે તો મુળુદાદાનુ મૃત્યુ થઈ ગયું હતું..
અગાઉ પણ હૃદય રોગના હમલા હોવાને કારણે ખૂબ જ ચોંકાવી દેતી ઘટનાઓમાં રહસ્યમય રીતે મૃત્યુના કેસ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. જેમાં વધુ એક કિસ્સો જોડાઈ જતા સમગ્ર ગામ અત્યારે હિબકે ચડ્યું હતું અને બધાએ અશ્રુભીની આંખે મુળુદાદાને અંતિમ વિદાય આપી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]