Breaking News

ખાનગી બસના સોફામાંથી લોહીની ધાર વહેતી જોઈ મુસાફરો ચીસા-ચીસ થયા, ડ્રાઈવરે સોફાનો પડદો ખોલી, મળ્યું એવું કે મુસાફર અને ક્લીનર માથે હાથ દઈને ધરબાઈ ગયા..!

છાશવારે ખૂબ જ આશ્ચર્ય થાય એવી ઘટનાઓ કોઈકની કોઈક જગ્યાએથી સાંભળવામાં આવતી હોય છે. હાલ એક એવો બનાવ બન્યો છે કે, જેના કારણે 50 કરતાં વધારે લોકોના ધબકારા એક જ સાથે ઉપડી ગયા હતા. આ બનાવ હરિયાણાના જીંદ તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં એક બસ પસાર થઈ રહી હતી..

આ બસની અંદર અંદાજે 50 કરતાં વધારે મુસાફરો હતા. બસમાં વધારે મુસાફરો હોવાને કારણે ચારેકોર હલ્લો મચ્યો હતો, એવામાં પણ એક મુસાફર પોતાનું સ્ટેશન આવી જતા બસમાંથી પોતાનો સામાન લઈને નીચે ઉતરવા જઈ રહ્યો હતો. તે પોતાનો સામાન બસના સોફા નીચે રહેલી જગ્યામાં મૂક્યો હતો. ત્યાંથી તે પોતાનો સામાન હટાવી રહ્યો હતો..

એવામાં તેણે બસની સોફાના પડદા નીચેથી લોહીની એક વહેતી ધાર જોઈ હતી. આ જોતાની સાથે જ તેણે આસપાસના સોફાવાળા મુસાફરોને જાણ કરી હતી કે, આ સોફાનાં પડદામાંથી લોહીની ધાર વહે છે. આ જોતાની સાથે જ સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. તેઓએ તાત્કાલિક બસને શોભાવરાવી અને ડ્રાઇવર તેમજ કંડકટરને આ સોફા પાસે બોલાવ્યા..

અને કહ્યું કે આ બસની સોફાના પડદા નીચેથી શા માટે લોહીની ધાર વહી રહી છે..? કંડકટર અને ડ્રાઇવર એ જ્યારે બસના સોફા નો પડદો ઉઠાવ્યો ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. કારણકે અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ જોતાની સાથે જ મુસાફરોમાં ફરી એક વખત હલ્લો મચી ગયો અને સૌ કોઈ લોકો બસમાંથી નીચે ઉતારવા માટે ભાગમ દોડ મચાવી રહ્યા હતા..

કેટલાક લોકો તો બારીમાંથી પણ કૂદકા મારવા લાગ્યા તો કેટલાક લોકોએ હડિયાપાટી બોલાવી દીધી હતી અને ઊંડા વિચારમાં પડી ગયા કે આખરે આ મહિલા કોણ છે..? અને તેની શા માટે આ સોફા ની અંદર લાશ પડી છે..? આ બનાવ બનતા જ બસને રોડની બાજુએ શોભાવી દેવામાં આવી હતી..

ત્યારબાદ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેઓએ બસના કંડકટરની પૂછપરછ કરી તો જણાવ્યું કે આ મહિલા સવારે 9:00 વાગે બસમાં મુસાફરી કરવા માટે ચડી હતી. અને હવે રાત્રિના પાંચ વાગ્યા છતાં પણ તેણે બસનો પડદો ખોલ્યો નથી..

આ ઉપરાંત તેની સાથે એક વ્યક્તિ પણ હાજર હતો. પરંતુ આ સોફામાંથી માત્ર મહિલાની લાશ મળતા હવે આ વ્યક્તિ ઉપર શંકા જોવા લાગી છે કે તેણે આ મહિલાને પતાવી દીધી હશે. બસમાં બેઠેલા 50 જેટલા મુસાફરો તાત્કાલિક બસની નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ આ બસને કસ્ટડીમાં લેવામાં આવી હતી..

અને તેની તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. જ્યારે અન્ય 50 મુસાફરોને પોતાના સ્ટેશન સુધી સમયસર પહોંચાડવા માટે બીજી બસની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. આ આગાઉ પણ એક બનાવ સામે આવ્યો હતો કે, જેમાં એક ચાર દિવસથી બંધ પડેલી બસની અંદર કોઈ વ્યક્તિની લાશ મળી આવી હતી..

આ લાશ એક અજાણી વ્યક્તિની હતી જે સ્ટેશન પર રખડતી જિંદગી જીવતો હતો. તે અનાથ હતો તેમજ તેના લગ્ન પણ થયા ન હોવાથી તે સ્ટેશન પર પૈસા માંગીને પેટ ભરતો અને ત્યાં જ સુઈ જતો હતો. અવારનવાર કોઈ વ્યક્તિના મૃત્યુના આવા સમાચાર સાંભળતા સામાન્ય લોકો પણ વિચારમાં મુકાઈ જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *