Breaking News

શરમ વગરની વિધવા મહિલા તેના સસરાના પ્રેમમાં પડીને કરવા લાગી એવા કામ કે રંગે હાથે ઝડપાઈ જતા આવ્યો મોઢું સંતાડવાનો વારો, અને પછી તો જે થયું… જાણો..!

પારિવારિક સંબંધોને શરમમાં મૂકી દે તેવા પ્રકારનો એક બનાવ અત્યારે ફાજલનગરની ફાટક પાસે આવેલા મુકતાનંદ એપાર્ટમેન્ટનો છે. આ એપાર્ટમેન્ટમાં ચોથા માળે હરકિશન ભાઈ અને તેમનો પરિવાર રહે છે. હરકિશન ભાઈની ઉંમર 55 વર્ષની છે. તેમનો એકનો એક દીકરો વિનોદ આજથી ત્રણ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો..

વિનોદની પત્ની વિધવા બની જતા તે ખૂબ જ એકલવાયો અનુભવ કરતી હતી. વિનોદની પત્ની ઉર્મિલા વિનોદના મૃત્યુ બાદ તેના જતો રહેવાને બદલે સાસરે રહીને જીવન જીવવાનો નક્કી કર્યું હતું. તેના સસરા હરકિશન ભાઈ અને તેની સાસુ કમળાબેન તેને ખૂબ જ સાચવતા હતા અને તેમને પોતાની દીકરીની જેમ રાખતા હતા..

પોતાના પતિની કમી તેને હંમેશા મહેસુસ થતી હતી અને ધીમે ધીમે તે તેના સગા સસરાની એટલી બધી નજીક આવી ગઈ કે, તે તેના સસરાને પ્રેમ કરી બેઠી હતી. તેણે એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તેના પતિનું મૃત્યુ થયું તેના હજુ માત્ર ત્રણ વર્ષ જ વીત્યા છે. આ ઉપરાંત તે તેના સગા સસરાને કેવી રીતે પ્રેમ કરી શકે વગેરે જેવી ચીજ વસ્તુઓનો એક પણ વાર વિચાર કર્યા વગર..

તે અને તેના સસરા હરકિશનભાઇ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ઉર્મિલા તેની સાસુ કમળાબેનની ગેરહાજરીમાં તેના સસરા સાથે એકાંતનો સમય પણ વિતાવતી હતી, એક દિવસ જ્યારે કમળાબેન બપોરના પાંચ વાગ્યે આસપાસ શાક માર્કેટમાં શાક લેવા માટે ગયા હતા, ત્યારે ઊર્મિલા તેના સસરાની સાથે ન કરવાના કારનામા કરતી હતી..

તેમજ હરકિશન ભાઈ પણ તેના દીકરાના મૃત્યુનો માતમ ભુલાવી દઈ તેના દીકરાની જ વહુની સાથે રંગરેલીયા મનાવવા લાગ્યા હતા. આ બંને વ્યક્તિ ઘરે એકલા હોવાથી એકાંત વિતાવતા હતા. એ સમયે અચાનક જ કમળાબેન તેમના ઘરે પરત આવી ગયા હતા. તેઓ કોઈ જરૂરી ચીજ વસ્તુ ભૂલી ગયા હોવાથી ઘરે પરત આવ્યા અને તેઓએ જોયું તો આ બંને વ્યક્તિ એવી હાલતમાં રંગે હાથે ઝડપાયા હતા..

કે જેને જોતાની સાથે જ કમળાબેન જોરથી ચીસો નાખી ગયા, આ ચીસો સાંભળીને આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચી અને સૌ કોઈની સામે આ બંને વ્યક્તિના પ્રેમ પ્રકરણ નો ભાંડો ફૂટી ગયો હતો. આસપાસના પડોશીઓ પણ કહેવા લાગ્યા કે, શરમ વગરની આ મહિલાએ તેના જ સગા સસરા સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે..

તેને એક પણ વાર તેના પતિ નો વિચાર કર્યો નથી આ ઘટનાના સમાચાર કમળાબેન તરત જ ઉર્મિલા ના માતા પિતા સુધી પણ પહોંચાડી દીધા હતા. ઉર્મિલાના માતા પિતા અહીં આવી પહોંચી અને ઉર્મિલાને પોતાની સાથે લઈને તેના પિયરે જતા રહ્યા હતા. તો બીજી બાજુ કમળા બેને હરકિશન ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યા અને ક્યારે પણ ઘરની અંદર પગલું ન મુકવા માટે જણાવ્યું હતું..

આ ઉંમરે એટલો મોટો હોબાળો સર્જાઈ ગયો હતો કે, જેની ન પૂછો વાત. આજકાલના સમયમાં આવા પારિવારિક મામલાઓ એવી રીતે સામે આવે છે કે જેના વિશે વિચાર કરતા જ ભલભલા લોકોના મગજ પણ કામ કરતા બંધ થઈ જતા હોય છે. આવા કિસ્સાઓ ખૂબ જ ચોંકાવનારા સાબિત થાય છે..

પરિવારમાં એકતા અને સારી સમજણ બનેલી રહે એટલા માટે પરિવારના દરેક સભ્યોએ થોડો સમય વિતાવીને એક સાથે બેસીને પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવા જોઈએ, જેથી કરીને ક્યારેય પણ પારિવારિક ઝઘડાઓ કે અન્ય કોઈ બનાવો બને નહીં. આ અગાઉ પણ એક મહિલા તેના સગા સસરા સાથે કાળા કારનામા કરતા પકડાઈ હતી. અને ત્યારબાદ એ પરણીત મહિલાના છૂટાછેડા સુધી પણ વાત પહોંચી ગઈ હતી. આવી ઘટનાઓ માણસના મગજને ખરાબ કરી નાખે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *