આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં મારામારી હત્યા ના બનાવ આપણી સામે ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે તે ઉપરાંત હજુ પણ આજના જમાનામા ઘણા બધા વિસ્તારોમાં લોકોની નીચા પ્રકારની વિચારસરણી ને કારણે મહિલા ઉપર મારા મારી કરીને તેની હત્યા કરી નાંખે છે મહિલાઓએ પોતાના સમાજમાં ખુશીથી જીવવાની તકો છીનવી લેવામાં આવે છે.
અને આજકાલ લોકોને પોતાની મરજીથી બીજા લોકો જ જીવન જીવે એ વધારે પસંદ આવી રહ્યું છે આજકાલની શિક્ષણ પદ્ધતિને સુરક્ષિત જીવન જીવવાના પાઠોથી દુર રાખવામાં આવી રહ્યું છે. આવી જ એક ઘટના આપણી સામે આવી રહી છે લરકુઆ ગામમાંથી તે ગામમાં લગ્ન પ્રસંગમાં બની હતી આ ઘટનામાં એક મહિલાને ખુબ જ ઢોર માર મારવામાં આવે છે.
મહિલા નો પરિવાર નીચી વિચારસરણી ને કારણે મહિલા પર અનેક શંકાઓ કરે છે અને તેને ઢોરમાર મારવામાં આવે છે આ મહિલાનું નામ શાંતિ હતું તેની ઉંમર ચોવીસ વર્ષની હતી અને તેના પતિનું નામ શીતલ ભારતી હતું આ શાંતિ પોતાના પતિ શીતલ ભારતી સાથે એક દિવસ તેના નણંદ ના દિકરાના લગ્નમાં હાજરી આપવા માટે કાંગરી ગામમાં ગયા હતા.
શીતલ ભારતી ની બહેન ના દીકરા ના લગ્ન હોવાને કારણે તેના પિયર વાળા એ બધાને આનંદ ભર્યું આમંત્રણ આપ્યું હતું બધા લગ્નમાં મામેરુ લઈને ગયા હતા અને તેમાં શાંતિ ને પણ લઈ ગયા હતા આ ગામમાં રહેતા લોકોને નીચે વિચારોને કારણે લગ્નમાં સંગીત ના દિવસે ડીજે નું આયોજન કરવામાં આવ્યું હતું તેના ઘણા બધા જાનૈયાઓ એ ઘર ના લોકોને નાચવાનો આગ્રહ કર્યો અને બધા ઘરના લોકો નાચી રહ્યા હતા.
શાંતિ બધા ઘરના લોકો સાથે નાચવા લાગી હતી અને તે તેના પતિ તમને ગમ્યું નહીં તેના કારણે શીતલે શાંતિને હાથ પકડી ને એના ઉતારાના ઘરે લઈ ગયો હતો અને શીતલ ને ગુસ્સામાં આવીને બે ત્રણ લાફા મારી દીધા હતા ત્યારબાદ તેના પરિવારના લોકો આવતા આ વાત કરી છે એટલે તેના પરિવાર ને ઘણા પરિવાર પર ખુબ જ ગુસ્સે થયો હતો શાંતિને ઢોરમાર મારવામાં આવ્યો હતો શાંતિ આમાં સહન કરી ન શકીએ તેના કારણે ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી હતી.
ત્યારબાદ આવા અત્યાચારને કારણે ગામના બીજા લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી હતી તેના કારણે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને શાંતિના પ્રતિક ઉપર મહિલા પર અત્યાચાર કરવાને કારણે ઘણી કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને પોલીસ દ્વારા આ યુવકને યોગ્ય યોગ્ય સજા આપવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]