Breaking News

સવારે દૂધ લેવા જતાએ માસીએ પડોસીને ફોન કરીને કીધું કે તમારા ઘરનું તાળું તૂટેલું છે, પરિવાર ઘરે પોગ્યો અને જોતા જ રાતા પાણીએ રોવા લાગ્યો..!

જ્યારે પણ કોઈ પરિવાર પોતાના ઘરથી દૂર જાય છે. ત્યારે તેમનો ઘર હંમેશા સુરક્ષિત રહે એટલા માટે તેઓ પડોશીઓને ભલામણ કરીને જતા હોય છે કે, તેઓ તેમના ઘરનું ખૂબ જ ધ્યાન રાખે, આ ઉપરાંત ઘરને તાળા મારીને અંદર રહેલો તમામ સામાન ભગવાન ભરોસે મૂકી જાય તેવો કેટલીક વખત હળવા ફરવા માટે પણ જતા હોય છે..

પરંતુ કેટલીક વખત જ્યારે ઘરે કોઈ વ્યક્તિ હાજર ન હોય ત્યારે એવી ઘટના પણ ઘટી જતી હોય છે કે, પરિવારને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે. અત્યારે એક પરિવાર સાથે આવી જ કંઇ ઘટના બની છે. આ પરિવાર મૂળ હરિયાણાના પાણીપત શહેરની અશોક વિહાર કોલોનીમાં રહેતો હતો..

પરિવારમાં રહેતા નવસાદ ભાઈ તેમના પરિવાર સાથે માંજરા ગામમાં જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ એ તેમની પડોશમાં રહેતા વ્યક્તિને સૂચના આપી હતી કે, તેઓ પોતાની વતન જાય છે. એટલા માટે અમારા ઘરનું ધ્યાન રાખજો અને કોઈ પરિસ્થિતિ આવવી પડે તો તાત્કાલિક ધોરણે અમને ફોન કરજો..

તેઓ પોતાને વતન જવા માટે તો નીકળી ગયા હતા. પરંતુ જ્યારે બીજી દિવસે વહેલી સવારે પડોશમાં રહેતા માસી દૂધ લેવા માટે નીકળે ત્યારે તેઓએ જોયું તો નવસાદ ભાઈના ઘરનું તાળું તૂટેલું હતું. આ ઉપરાંત તેમના ઘરનો મેન ગેટ પણ ખુલેલો હતો. આ દ્રશ્ય જોઈને તેઓએ તરત જ નવસાદ ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ઘરનું તાળું તૂટેલું છે..

અને તમારા ઘર પણ ખુલ્લો છે ત્યારે નવસાદ ભાઈએ જણાવ્યું કે, હું તરત જ ઘરે આવવા માટે નીકળી જાઉં છું. તેવો પરિવાર સાથે કાર લઈને ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેઓ જ્યારે ઘરે પહોંચ્યા અને જોયું તો ઘરમાં તમામ સામાન વેરવિખેર થયેલું હતું. તેમના ઘરના પાછળના રૂમમાં મૂકીને તિજોરીમાંથી અંદાજે 20,000 રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળીને ખૂબ 2 લાખ રૂપિયાનો મુદ્દા માલ ગાયો હતો.

તેવા બધાને ગયા ત્યારે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરીની ઘટના બની ગઈ હતી. તેમની પત્ની અને તેમની દીકરીના તમામ ઘરેણા પણ ચોરી થઈ ગયા, આ ઉપરાંત ઘરમાં રહેલા રોકડ રૂપિયા પણ ગાયબ હતા. ત્યારે આસપાસના વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરાની મદદ લઈને તપાસ કરવાની શરૂ કરી ત્યારે આ આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલો નજર આવતો નથી..

નવસાદ ભાઈનું કહેવું છે કે, તેમના ઘરનો એવો એક પણ સામાન નથી કે જેને ચોર લુંટારા એ ચોરી ન કર્યો હોય… દરેક કીમતી સામાન્ય ચોરી કરી લીધા છે. જ્યારે આ ઘટના બની ત્યારે સોસાયટીના સૌ કોઈ રહીશો ત્યાં હાજર થઈ ગયા હતા. તો સોસાયટીના પ્રમુખ સહિતના લોકોએ આ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું..

નવસાદ ભાઈએ તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ પણ કરી દીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળનું નિરીક્ષણ લઈ અત્યારે જરૂરી તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી જવા પામ્યો છે કે આખરે આ ક્યા ચોર છે કે જેણે સોસાયટીના લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *