જીવન એકદમ શાંતિમય ચાલતું હોય એને અચાનક જ કોઈ મોટી આફત આપણી માથે આવી પડે તો આવી ઘટનામાં સૌ કોઈ લોકો ઉભા રોડે દોડતા થઈ જતા હોય છે, ગઈકાલે તુલસી પાર્ક સોસાયટીમાં સવારના પાંચ વાગ્યા આસપાસ દોડધામ મચી ગઈ હતી. અંદાજે પાંચ વાગ્યા આસપાસ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતી વિધવા મહિલાના ઘરેથી ચીસો સંભળાવા લાગી હતી..
આ ચીસો સાંભળતાની સાથે જ આસપાસના પડોશીઓ સફાળા બેઠા થયા અને આ આવાજ ક્યાંથી આવે છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તાબડતોબ આસપાસના રહીશો તરત જ આ મહિલાના ઘર પાસે પહોંચી ગયા અને શું થયું છે..? તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. ત્યાં જઈને આસપાસના પડોશીઓએ તપાસ ચલાવી તો એવી ઘટના સામે આવી કે…
જેને જાણીને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, તુલસી સોસાયટીમાં મકાન નંબર 34માં નિર્મલા નામની એક વિધવા મહિલા છેલ્લા સાત વર્ષથી એકલવાયુ જીવન જીવે છે, તેના પરિવારમાં અન્ય કોઈ વ્યક્તિ ન હોવાથી આસપાસના પડોશી હોય છે. તેમનો સાચો પરિવાર હતાં, સુખ અને દુઃખની ઘડી આપવી પડે સૌપ્રથમ તેમના પડોશી આવી મહિલાની મદદથી આવી પહોંચતા હતા..
સવારના પાંચ વાગ્યે આસપાસ મહિનાની ચીખો સંભળાતા જ પડોશીઓ દોડી આવ્યા અને જોયું તો આ મહિલાની ઘરની અંદર કેટલાક ઘસી ગયા હતા અને ચાકુની અણી દેખાડીને તેમના ઘરે લુંટ ચલાવી રહ્યા હતા, આ દ્રશ્ય જોતા જ નિર્મલાબેન ચીખો નાખવા લાગ્યા હતા, અને આ ચીકુ સામે આસપાસના પડોશીઓ તરત જ હાજર થઈ ગયા..
આ ઘરની અંદર કુલ ચાર થી પાંચ જેટલા ચોર લૂંટારાઓ ઘૂસી ગયા હતા, અને તેમની પાસે ખૂબ જ ધારદાર હથિયારો પણ હતા. આસપાસના પડોશીઓએ કહ્યું કે, તમારે ઘરની અંદરથી જે પણ ચીજ વસ્તુઓની ચોરી કરવી હોય તે કરીને જઈ શકો છો, પરંતુ નિર્મલાબેનને કશું થવું જોઈએ નહીં..
ચોર લૂંટારાઓ તાત્કાલિક ત્યાંથી ચોરી કરીને ભાગવા લાગ્યા હતા, તેઓ જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત જ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા કેટલાક રહીશોએ આ તમામ લુંટારાઓને દબોચી લીધા હતા, અને આ ઘટનાની જાણકારી પોલીસની ટીમને આપીને પોલીસને હવાલે કરી દીધા હતા..
નિર્મલાબેન અને પોલીસની ટીમે પણ તુલસી પાર્ક સોસાયટીના રહીશોને અભિનંદન પાઠવ્યા હતા કે, કદાચ એ દિવસે જો આ રહીશો તેમની મદદથી આવ્યા ન હોત તો તેમની સાથે કઈ ઘટના બની જાત તેનું નક્કી હોત નહીં. સવારના પાંચ વાગ્યે આસપાસ આ બધી ઘટના બની છતાં સવાર સવારના સમયમાં સમગ્ર સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]