Breaking News

સાવકી દીકરીને એકલી જોઈને નરાધમ બાપે પીંખી નાખતા પરિવાર રોષે ભરાયો, દીકરીએ કહેલા શબ્દો સાંભળીને તમારું કાળજું ધ્રુજી જશે..!

જ્યારે પણ આપણે કોઈ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયા હોય અને તેવા સમયે જો આપણો જ કોઈ નજીકનો વ્યક્તિ આપડને સાથ સહકાર આપવા માટે આવી પહોંચે અને આપણને મોટી મુશ્કેલી માંથી બહાર કાઢે તો આપણે તેમનો આભાર ક્યારેય પણ ભૂલી શકતા નથી, પરંતુ અત્યારે એક નરાધમ પિતાએ તેની દીકરીને સુરક્ષા આપવા અને બદલે તેની દીકરી સાથે જ એવું કરી નાખ્યું હતું કે..

જેને સાંભળીને પરિવાર રોસે ભરાઈ ગયો હતો, આ બનાવો સુભાષ કોલોનીનો છે. આ કોલોનીની અંદર મનોજ નામનો એક યુવક તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેની પત્ની કરિશ્મા તેનો નાનકડો દીકરો કરીશ તેમજ તેમની એક સાવકી દીકરી રિદ્ધિમાનો સમાવેશ થતો હતો. આ દીકરી ધોરણ 12 નો અભ્યાસ કરતી હતી..

તેને હંમેશા તેના પરિવારજનો તરફથી સારા કામકાજોની આશા અપેક્ષા હતી કે, તે પરિવારની સાથે રાજી ખુશીથી જીવન વિતાવી શકે પરંતુ એક દિવસ તેનો નરાધમ બાપ તેની ઉપર એવી રીતે તૂટી પડ્યો હતો કે, જેના વિશે જાણીને સૌ કોઈ લોકોનું કાળજે ધ્રુજી ઉઠ્યું છે. આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો રોશે પણ ભરાયા છે..

અને આ નરાધમ બાપને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પણ માંગણી કરી રહ્યા છે, સાંજના સમયે ઘરે મનોજ તેમજ તેની સાવકી દીકરી રિદ્ધિમાં હતી, જ્યારે ક્રિશ તેમજ કરિશ્મા તેના પિયરે રોકાવા માટે ચાલ્યા ગયા હતા અને થોડા સમય બાદ તેઓ પરત આવવાના હતા, આ સમયે ઘરે માત્ર જુવાન જોધ દીકરી રિદ્ધિમાં તેમજ તેના પિતા મનોજભાઈ હાજર હતા..

આ એકલતાનો લાભ ઉઠાવીને મનોજે એવું કારનામું કરી નાખ્યું હતું કે, સમગ્ર કોલોનીમાં પણ ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે, સાંજના સમયે જ્યારે રિદ્ધિમાં કપડાં બદલવા માટે ગઈ હતી. ત્યારે સાવકી દીકરીને એકલી જોઈને નરાધમ બાપના મગજમાં ખૂબ જ ખરાબ દાનતો હતો જાગી ઉઠી હતી..

અને તેણે પોતાની દીકરીની પાછળ પાછળ જઈને તેને પીંખી નાખી હતી, બિચારી આ દીકરીએ ખૂબ જ માઠું સહન કર્યું હતું અને તેણે તેના બાપની જાળમાંથી બચવાની પણ કોશિશ કરી પરંતુ તેના નાના પિતાએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, એટલા માટે બિચારી આ દીકરી ચૂપ રહી અને બીજા દિવસે જ્યારે તેની માતા ઘરે આવી ત્યારે તેને તેની માતાની આ ઘટના વિશે જણાવી દીધું કે..

તેના પિતાએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, આ ઘટનાને લઈને કરિશ્માબેન તરત જ પોતાની દીકરી તો હોસ્પિટલે લઈ ગયા હતા. અને ત્યારબાદ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનએ પણ હાજર થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જ્યારે આ નરાધમને ધરપકડ કરીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય..

તેવી પરિવારજનોની તંત્ર તરફથી આશા છે, રોજબરોજ ગુનાખોરીઓનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું છે. જે સામાન્ય વ્યક્તિને ચિંતામાં મૂકી દેતું હોય છે, આ નરાધમ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેને કડકમાં કડક સજા પણ થશે તેવું જણાવવામાં આવ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *